Site icon

અમદાવાદ એરપોર્ટ પર બહારગામથી આવતા મુસાફરો માટે મોટા સમાચાર, ગુજરાત સરકારે નિયમમાં કર્યા આ ફેરફાર

ગુજરાત સરકારે દોઢ મહિનામાં ત્રીજી વખત નિયમમાં ફેરફાર કર્યા છે.

અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ ડોમેસ્ટિક એરપોર્ટ પર બહારગામથી આવતા તમામ મુસાફરો માટે RTPCR ટેસ્ટ મરજીયાત કરી દીધો છે.

Join Our WhatsApp Community

એટલે કે હવે ટેસ્ટ રિપોર્ટ બતાવ્યા વિના જ મુસાફર સીધા ટર્મિનલની બહાર નીકળી શકશે.  

ઉલ્લેખનીય છે કે અમદાવાદ એરપોર્ટ અત્યાર સુધી બહારથી  આવતા તમામ મુસાફરો 72 કલાક પહેલાનો RTPCR  ટેસ્ટ ચેક કર્યા બાદ જ ટર્મિનલની બહાર નીકળવા માટે મંજૂરી આપવામાં આવતી હતી. 

ત્રણ દિવસ સુધી મુંબઈ શહેરમાં આ શ્રેણીના લોકો માટે 'walk-in' વેક્સિન. જાણો વિગત…

Sharad Pawar: અંબાણી ના પીએમ નરેન્દ્ર મોદીને ‘અવતાર પુરુષ’ કહેવા પર શરદ પવારે કરી આવી વાત
Maharashtra rain damage: મહારાષ્ટ્રમાં ભારે વરસાદથી ખેડૂતોને મોટું નુકસાન, ૧૮ લાખ હેક્ટરથી વધુ પાકને ફટકો
Indian Railway: સાબરમતી-જોધપુર એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
Shri Tuljabhavani Navratri: મહારાષ્ટ્ર સરકારે શ્રી તુળજાભવાની નવરાત્રિ મહોત્સવને ‘મુખ્ય મહોત્સવ’નો દરજ્જો આપ્યો, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો થશે.
Exit mobile version