Site icon

અમદાવાદ એરપોર્ટ પર બહારગામથી આવતા મુસાફરો માટે મોટા સમાચાર, ગુજરાત સરકારે નિયમમાં કર્યા આ ફેરફાર

ગુજરાત સરકારે દોઢ મહિનામાં ત્રીજી વખત નિયમમાં ફેરફાર કર્યા છે.

અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ ડોમેસ્ટિક એરપોર્ટ પર બહારગામથી આવતા તમામ મુસાફરો માટે RTPCR ટેસ્ટ મરજીયાત કરી દીધો છે.

Join Our WhatsApp Community

એટલે કે હવે ટેસ્ટ રિપોર્ટ બતાવ્યા વિના જ મુસાફર સીધા ટર્મિનલની બહાર નીકળી શકશે.  

ઉલ્લેખનીય છે કે અમદાવાદ એરપોર્ટ અત્યાર સુધી બહારથી  આવતા તમામ મુસાફરો 72 કલાક પહેલાનો RTPCR  ટેસ્ટ ચેક કર્યા બાદ જ ટર્મિનલની બહાર નીકળવા માટે મંજૂરી આપવામાં આવતી હતી. 

ત્રણ દિવસ સુધી મુંબઈ શહેરમાં આ શ્રેણીના લોકો માટે 'walk-in' વેક્સિન. જાણો વિગત…

Congress resignation: મહારાષ્ટ્ર રાજકારણ: કલ્યાણમાં કોંગ્રેસના અનેક નેતાઓના સામૂહિક રાજીનામા, નિકાય ચૂંટણી પહેલાં પાર્ટીમાં ભંગાણ
Nashik Kumbh Mela 2027: નાશિક કુંભમેળા માટે બોધચિહ્ન ડિઝાઇન સ્પર્ધા જાહેર; પ્રથમ પારિતોષિક 3 લાખ
Delhi Blast: રાષ્ટ્રવ્યાપી ષડયંત્ર: દિલ્હી બ્લાસ્ટમાં નકલી IAS, પાક આર્મી અને ₹૧૯ કરોડના ચેકનું મહારાષ્ટ્ર કનેક્શન!
Delhi Dwarka Encounter: નાર્કોટિક્સ ટીમની સફળતા: દ્વારકામાં ગેંગસ્ટરને પકડવા માટે ઓપરેશન, એન્કાઉન્ટરમાં બદમાશ ઘાયલ.
Exit mobile version