Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ-મનસેની યુતિ થશે કે કેમ? ભાજપના આ નેતાએ આપ્યું મોટું નિવેદન ; જાણો વિગતે   

મહારાષ્ટ્રની મહાગઠબંધન સરકારના કેટલાક ઘટક પક્ષોએ આગામી ચૂંટણીઓ પોતાના બળ પર લડવાનો નિર્ણય લીધો છે. 

હવે ભાજપે પણ મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી પોતાના બળ પર લડવાનું નક્કી કર્યું છે. 

Join Our WhatsApp Channel

ભાજપના નેતા ધારાસભ્ય એડ. આશિષ શેલારે સ્પષ્ટતા કરી છે કે તેઓ મુંબઈ મહાપાલિકાની ચૂંટણીમાં મનસે સાથે જોડાણ નહીં કરે.

તેથી, હવે મનસે-ભાજપના જોડાણ અંગે ચાલી રહેલી તમામ અટકળો પર પૂર્ણવિરામ મુકાયું છે.

 

Ketan Agarwal Murder Case કેતન અગ્રવાલ હત્યા કેસ ક્રિકેટના મેદાનથી શરૂ થયેલી દોસ્તી કેવી રીતે બની મોતનું કારણ?
Maharashtra FDA new food safety order મહારાષ્ટ્રમાં હવે રેસ્ટોરન્ટ અને હોટલોમાં મળશે મફત પીવાનું પાણી FDA નો મોટો આદેશ
Nihang occupation of Gurudwara ઉત્તરાખંડ બાદ હવે હિમાચલના ગુરુદ્વારા પર નિહંગોનો કબજો, ૪ સાથીઓની મુક્તિ માટે અડગ
Cabinet Expansion Speculation કેન્દ્રીય મંત્રીમંડળમાં મોટા ફેરફારના એંધાણ શિવસેના (શિંદે જૂથ) ના આ સાંસદોને મળી શકે છે ‘મંત્રી પદ’
Exit mobile version