Site icon News Continuous Bureau | Mumbai

NCP, કૉન્ગ્રેસ અને શિવસેનાના શાસનમાં ખેડૂતો આધારહીન, દર મહિને આટલા લોકો આત્મહત્યા કરે છે; આંકડો સાંભળીને ચોંકી જશો. 

મહારાષ્ટ્રના વિદર્ભ ક્ષેત્રમાં છેલ્લા 16 મહિનામાં કુલ 1784 ખેડૂતોએ આત્મહત્યા કરી છે, જેનો અર્થ થાય છે કે દર મહિને 111 ખેડૂતોએ આત્મહત્યા કરી પોતાનો જીવ ગુમાવ્યો છે.

સૌથી વધુ મોત અમરાવતી ડિવિઝનના યવતમાલમાં થયા છે. 2020માં, આ જિલ્લામાં 319 ખેડૂતોએ આત્મહત્યા કરી હતી. એ જ સમયે, આ વર્ષે ચાર મહિનામાં 83 ખેડૂતોએ પોતાનું જીવન ટૂંકાવ્યું છે.  

Join Our WhatsApp Channel

યવતમાલ બાદ સૌથી વધુ ખરાબ પરિસ્થિતિ બુલઢાણા જિલ્લાની છે, જ્યાં ગયા વર્ષે 268 અને આ વર્ષે 73 ખેડૂતોએ આત્મહત્યા કરી છે.

અમરાવતી જિલ્લામાં ગયા વર્ષે 295 અને આ વર્ષે 54 ખેડૂતોએ આત્મહત્યા કરી હતી. નાગપુર વિભાગમાં, છેલ્લા  16 મહિનામાં 386 ખેડૂતોએ આત્મહત્યા કરી છે. અહીં વર્ધા જિલ્લામાં સૌથી વધુ નુકસાન થયું છે, જ્યાં ગયા વર્ષે 152 અને આ વર્ષે 40 ખેડૂતોનાં મોત થયાં છે.

 મલાડમાં ચાલતા આ ગોરખધંધાનો પર્દાફાશ; બેકરી દ્વારા ચાલતું હતું ડ્રગ્સનું રેકેટ, જાણો વિગત

IMD Maharashtra Rain Alert મહારાષ્ટ્રના ૧૩ જિલ્લાઓ માટે મોટું એલર્ટ આગામી ૨૪ કલાકમાં વિજાંના કડકડાટ અને જોરદાર પવન સાથે તૂટી પડશે વરસાદ…
Siya Goyal Family Shop Shut કેતન અગ્રવાલ હત્યા કેસ કાયદાકીય તપાસ વચ્ચે આરોપીના પરિવારના વ્યવસાય પર FDA ના નિયમોનો માર.
Sinhagad Fort Poster Controversy સિંહગઢ કિલ્લા પર વિવાદાસ્પદ પોસ્ટરથી ભારે બબાલ! મુસ્લિમોના પ્રવેશબંધીના લખાણથી પંથકમાં ભારે તણાવ, પોલીસ એલર્ટ!
Maharashtra Rain Updates 2026 મહારાષ્ટ્રમાં મેઘરાજાની તોફાની બેટિંગ! ચોમાસું ફરી સક્રિય થતાં ધોધમાર વરસાદની આગાહી; આગામી ૨૪ કલાક માટે આ ૧૨ જિલ્લાઓમાં એલર્ટ!
Exit mobile version