Site icon

ઉત્તર પ્રદેશની આ પ્રસિદ્ધ યુનિવર્સિટીમાં માત્ર 20 દિવસમાં 26 અધ્યાપકોના થયા મૃત્યુ  

ઉત્તર પ્રદેશની પ્રસિદ્ધ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં માત્ર 20 દિવસમાં 26 અધ્યાપકોના મૃત્યુ થઇ ગયા છે. 

આટલી મોટી સંખ્યામાં કોરોનાથી મૃત્યુ થતાં યુનિવર્સિટીના કુલપતિએ સેમ્પલ તપાસ માટે દિલ્હી મોકલ્યા છે.  

Join Our WhatsApp Community

અહીં કોરોનાનું નવું વેરિયન્ટ વિકસ્યું હોવાની આશંકા થતાં યુનિવર્સિટીના વીસી તારિક મંસૂરે ICMR ના ડીજી. પ્રોફેસર ભાર્ગવને પત્ર લખીને કોવિડ સેમ્પલની તત્કાલ તપાસ કરવા કહ્યું છે.  

ગામડાઓમાં ફેલાયો કોરોના. આ આંકડા વાંચીને ચોંકી જશો.
 

Maharashtra Weather Update: મુંબઈ-પુણે સહિત આખું મહારાષ્ટ્ર ઠુંઠવાશે! ઠંડીના જોર સાથે વાદળછાયું આકાશ, શું માવઠું પડશે? જાણો હવામાન વિભાગની લેટેસ્ટ ચેતવણી
BMC Mayor Election: મુંબઈના મેયરની ચાવી હવે અમિત શાહના હાથમાં? શિંદે જૂથના કોર્પોરેટરોની હોટલબંધી ખતમ, પણ મેયર પદનું સસ્પેન્સ દિલ્હી પહોંચ્યું
BMC Mayor Race: મુંબઈ મેયર પદ માટે ભાજપ અને ઉદ્ધવ જૂથ વચ્ચે ગુપ્ત મંત્રણાની ચર્ચા; બદલાતા રાજકીય સમીકરણો વચ્ચે કોણ મારશે બાજી?
Maharashtra Politics: એકનાથ શિંદેની મંત્રીઓ પર નારાજગી અને મુંબઈમાં શરૂ થયેલું ‘હોટલ પોલિટિક્સ’; જાણો કેમ લીવો પડ્યો આ નિર્ણય
Exit mobile version