Site icon

MNS ચીફ રાજ ઠાકરેને કરવો પડી શકે છે મુશ્કેલીનો સામનો, સાંગલી કોર્ટ બાદ પરલી કોર્ટે પણ જારી કર્યું બિનજામીનપાત્ર વોરંટ; જાણો શું સમગ્ર મામલો..

News Continuous Bureau | Mumbai

MNSના(MNS) પ્રમુખ રાજ ઠાકરેની(Raj Thackeray) મુસીબતો આગામી દિવસોમાં વધી શકે છે. 

Join Our WhatsApp Community

 રાજ ઠાકરે વિરુદ્ધ સાંગલી કોર્ટ(Sangli Court) બાદ પરલી કોર્ટે(Parli Court) પણ રાજ ઠાકરે સામે બિનજામીનપાત્ર વોરંટ(Non-bailable warrant) જારી કર્યું છે. 

જામીન મળવા છતાં તે કોર્ટમાં હાજર ન રહેતાં કોર્ટે આ આદેશ જારી કર્યો છે. 

અગાઉ, 10 ફેબ્રુઆરીએ, કોર્ટે બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું હતું અને તેને 13 એપ્રિલ સુધીમાં કોર્ટમાં હાજર થવાનો નિર્દેશ આપ્યો હતો. 

જો કે, રાજ ઠાકરે 13 એપ્રિલ સુધી કોર્ટમાં હાજર ન રહેતાં પરલી કોર્ટે તેમની સામે બીજી વખત બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું છે.

આ સમાચાર પણ વાંચો : લાઉડસ્પીકર પર ચાલી રહેલા વિવાદ વચ્ચે અલ્હાબાદ હાઈકોર્ટનો મોટો નિર્ણય, કહ્યું- ‘અઝાન માટે મસ્જિદોમાં લાઉડસ્પીકરનો ઉપયોગ મૌલિક અધિકાર…’  જાણો વિગતે

Maharashtra Weather Update: મુંબઈ-પુણે સહિત આખું મહારાષ્ટ્ર ઠુંઠવાશે! ઠંડીના જોર સાથે વાદળછાયું આકાશ, શું માવઠું પડશે? જાણો હવામાન વિભાગની લેટેસ્ટ ચેતવણી
BMC Mayor Election: મુંબઈના મેયરની ચાવી હવે અમિત શાહના હાથમાં? શિંદે જૂથના કોર્પોરેટરોની હોટલબંધી ખતમ, પણ મેયર પદનું સસ્પેન્સ દિલ્હી પહોંચ્યું
BMC Mayor Race: મુંબઈ મેયર પદ માટે ભાજપ અને ઉદ્ધવ જૂથ વચ્ચે ગુપ્ત મંત્રણાની ચર્ચા; બદલાતા રાજકીય સમીકરણો વચ્ચે કોણ મારશે બાજી?
Maharashtra Politics: એકનાથ શિંદેની મંત્રીઓ પર નારાજગી અને મુંબઈમાં શરૂ થયેલું ‘હોટલ પોલિટિક્સ’; જાણો કેમ લીવો પડ્યો આ નિર્ણય
Exit mobile version