Site icon

MNS ચીફ રાજ ઠાકરેને કરવો પડી શકે છે મુશ્કેલીનો સામનો, સાંગલી કોર્ટ બાદ પરલી કોર્ટે પણ જારી કર્યું બિનજામીનપાત્ર વોરંટ; જાણો શું સમગ્ર મામલો..

News Continuous Bureau | Mumbai

MNSના(MNS) પ્રમુખ રાજ ઠાકરેની(Raj Thackeray) મુસીબતો આગામી દિવસોમાં વધી શકે છે. 

Join Our WhatsApp Community

 રાજ ઠાકરે વિરુદ્ધ સાંગલી કોર્ટ(Sangli Court) બાદ પરલી કોર્ટે(Parli Court) પણ રાજ ઠાકરે સામે બિનજામીનપાત્ર વોરંટ(Non-bailable warrant) જારી કર્યું છે. 

જામીન મળવા છતાં તે કોર્ટમાં હાજર ન રહેતાં કોર્ટે આ આદેશ જારી કર્યો છે. 

અગાઉ, 10 ફેબ્રુઆરીએ, કોર્ટે બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું હતું અને તેને 13 એપ્રિલ સુધીમાં કોર્ટમાં હાજર થવાનો નિર્દેશ આપ્યો હતો. 

જો કે, રાજ ઠાકરે 13 એપ્રિલ સુધી કોર્ટમાં હાજર ન રહેતાં પરલી કોર્ટે તેમની સામે બીજી વખત બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું છે.

આ સમાચાર પણ વાંચો : લાઉડસ્પીકર પર ચાલી રહેલા વિવાદ વચ્ચે અલ્હાબાદ હાઈકોર્ટનો મોટો નિર્ણય, કહ્યું- ‘અઝાન માટે મસ્જિદોમાં લાઉડસ્પીકરનો ઉપયોગ મૌલિક અધિકાર…’  જાણો વિગતે

UshaUpadhyay: ‘ઝરૂખો’માં વરિષ્ઠ કવયિત્રી વાર્તાકાર ડૉ.ઉષા ઉપાધ્યાય સાથે એક સાંજ
Mira Road Police Attack: પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરનાર 4 વ્યક્તિઓની ધરપકડ; પોલીસે જે વિસ્તારમાં હુમલો થયો ત્યાં જ આરોપીઓનું સરઘસ કાઢ્યું
Maharashtra Freedom of Religion Bill 2026: મહારાષ્ટ્રમાં ધર્મ સ્વતંત્રતા બિલ રજૂ, માતાના મૂળ ધર્મથી નક્કી થશે બાળકની ઓળખ; જાણો શું છે આ નવો કાયદો
Maharashtra Free Education for Girls: દીકરીઓના ભણતરમાં આડખીલી રૂપ બનતી કોલેજો સાવધાન! ફી માફી યોજનામાં ગેરરીતિ કરનાર સંસ્થાઓ સામે સરકારનો લાલ આંખ; જાણો નવો આદેશ
Exit mobile version