Site icon News Continuous Bureau | Mumbai

MNS ચીફ રાજ ઠાકરેને કરવો પડી શકે છે મુશ્કેલીનો સામનો, સાંગલી કોર્ટ બાદ પરલી કોર્ટે પણ જારી કર્યું બિનજામીનપાત્ર વોરંટ; જાણો શું સમગ્ર મામલો..

News Continuous Bureau | Mumbai

MNSના(MNS) પ્રમુખ રાજ ઠાકરેની(Raj Thackeray) મુસીબતો આગામી દિવસોમાં વધી શકે છે. 

Join Our WhatsApp Channel

 રાજ ઠાકરે વિરુદ્ધ સાંગલી કોર્ટ(Sangli Court) બાદ પરલી કોર્ટે(Parli Court) પણ રાજ ઠાકરે સામે બિનજામીનપાત્ર વોરંટ(Non-bailable warrant) જારી કર્યું છે. 

જામીન મળવા છતાં તે કોર્ટમાં હાજર ન રહેતાં કોર્ટે આ આદેશ જારી કર્યો છે. 

અગાઉ, 10 ફેબ્રુઆરીએ, કોર્ટે બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું હતું અને તેને 13 એપ્રિલ સુધીમાં કોર્ટમાં હાજર થવાનો નિર્દેશ આપ્યો હતો. 

જો કે, રાજ ઠાકરે 13 એપ્રિલ સુધી કોર્ટમાં હાજર ન રહેતાં પરલી કોર્ટે તેમની સામે બીજી વખત બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું છે.

આ સમાચાર પણ વાંચો : લાઉડસ્પીકર પર ચાલી રહેલા વિવાદ વચ્ચે અલ્હાબાદ હાઈકોર્ટનો મોટો નિર્ણય, કહ્યું- ‘અઝાન માટે મસ્જિદોમાં લાઉડસ્પીકરનો ઉપયોગ મૌલિક અધિકાર…’  જાણો વિગતે

Udhayanidhi Stalin ઉદયનિધિ સ્ટાલિનની અટકાયત પર મદ્રાસ હાઇકોર્ટનો મોટો આદેશ પૂછપરછ પૂર્ણ થયા બાદ મુક્ત કરવા નિર્દેશ
Vasai wildlife trafficking racket કેરળથી મુંબઈ લાવવામાં આવતું હતું કરોડોનું કાળું સોનું વસઈ પોલીસે પર્દાફાશ કરી ઝડપ્યા ૫ આરોપીઓ..
DY Patil Passes Away રાજકારણ અને શિક્ષણ જગતને મોટી ખોટ પદ્મશ્રી ડી.વાય. પાટીલનું ૯૦ વર્ષની વયે નિધન, કોલ્હાપુરમાં શોકની લહેર
Loco Pilots Stop Train Save Lions રેલવે ટ્રેક પર અચાનક આવી પહોંચ્યા ૫ સિંહ, લોકો પાઈલટ્સે સમયસૂચકતા વાપરીને આ રીતે બચાવ્યા ની સતર્કતાથી ટળી મોટી દુર્ઘટના, રેલવે ટ્રેક પર આવી ગયેલા ૫ સિંહોનો જીવ બચાવ્યો, વીડિયો વાયરલ
Exit mobile version