Site icon

લોકલ ટ્રેન બાદ હવે મંદિરો ખુલ્લાં મૂકવાની માગણી સાથે આ પક્ષનું આંદોલન

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 9 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Community

સોમવાર

સામાન્ય નાગિરકોને લોકલ ટ્રેનમાં પ્રવેશ આપવાના મુદ્દે ભાજપે રસ્તા પર ઊતરીને આંદોલન કર્યું હતું. હવે ભાજપે રાજ્યનાં ધાર્મિક સ્થળો ખુલ્લાં મૂકવા માટે આંદોલનનો નિર્ણય લીધો છે.

શ્રાવણના પહેલા જ દિવસે નાશિકમાં આવેલા ત્ર્યંબકેશ્વર મંદિરમાં ભાજપની આધ્યાત્મિક આઘાડી  દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું. મંદિરના પ્રવેશદ્વારની બહાર મોટી સંખ્યામાં ભક્તો સહિત સાધુસંતો પણ આ આંદોલનમાં જોડાયા હતા.

પુનામાં હોટલ અને મોલ ખુલ્લા. પણ મહારાષ્ટ્રના બાકી ભાગોનું શું?

આ દરમિયાન ભાજપના નેતા આશિષ શેલારે પણ મંદિરોને ખુલ્લાં મૂકવાને લઈ રાજ્ય સરકારની ઉદાસીનતા સામે ટીકા કરી હતી.

 

Republic Day 2026:દેશદ્રોહી પન્નુની વધુ એક નાપાક હરકત: લાલ કિલ્લા પર ધ્વજવંદન રોકવા કરી ઉશ્કેરણી; દિલ્હીમાં FIR દાખલ, એજન્સીઓ એલર્ટ.
Ladki Bahin Yojana Update: લાડકી બહેન યોજનામાં ટેકનિકલ ખામી? હવે ઘરે બેઠા થશે ઉકેલ; મંત્રી અદિતિ તટકરેએ લોન્ચ કરી ખાસ સુવિધા, જાણો વિગત.
Badlapur Crime: બદલાપુરમાં વધુ એક નરાધમની કરતૂત: 4 વર્ષની બાળકી સાથે સ્કૂલ વાન ચાલકે કરી હેવાનીયત; પોલીસે આરોપીની ધરપકડ કરી વાન જપ્ત કરી
Noida-Ahmedabad School Bomb Threat: નોઇડા અને અમદાવાદની અનેક શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી; ઇમેઇલ બાદ પોલીસનું સઘન સર્ચ ઓપરેશન શરૂ
Exit mobile version