Site icon News Continuous Bureau | Mumbai

જ્યાં એક તરફ અનેક રાજ્યોમાં લોકડાઉન ખતમ થઈ રહ્યું છે ત્યારે આ રાજ્ય એ લોકડાઉન લાગુ કર્યું. જાણો વિગત

પુડુચેરીમાં કોરોનાનું સંક્રમણ ઘટ્યા છતાં પુડુચેરી સરકારે હળવા નિયંત્રણો સાથે લોકડાઉન 14 જૂન સુધી વધારવાનો નિર્ણય કર્યો છે.

લોકડાઉન દરમિયાન રાજ્યની તમામ બધી દુકાનો અને વેપારી વ્યવસાયી મથકો સવારે 9 થી સાંજના 5 સુધી ચાલુ રહેશે 

Join Our WhatsApp Channel

શાકભાજી અને ફળની દુકાન સવારે 5 થી સાંજના 5 વાગ્યા સુધી ચાલુ રહેશે . તમામ ખાનગી કચેરીઓ 50% સ્ટાફ સાથે કામ કરી શકશે

ઉલ્લેખનીય છે કે કેન્દ્રશાસિત ક્ષેત્ર પહેલાથી જ રાત્રે 10 વાગ્યાથી સવાર 5 વાગ્યા સુધી કોરોના કરફ્યુ હેઠળ છે.

વાલીઓ અને મહાનગરપાલિકાને ચિંતા હવે નાનાં બાળકોની; ફરી યોજાઈ રહ્યા છે હાઉસિંગ સોસાયટીમાં વેક્સિનેશન કૅમ્પ, જાણો વિગત

Manipur Violence મણિપુરમાં ભારે બબાલ 6 લોકોની ઘાતકી હત્યા, મૃતદેહ જોઈને લોકો ધ્રુજી ઉઠ્યા
Ferry Boat Service Suspended ચોમાસામાં ખાસ ફેરીબોટ સેવા બંધ; 15 જૂનથી 31 જુલાઈ સુધી પ્રવાસ ઠપ્પ
IMD Monsoon Update Maharashtra મહારાષ્ટ્રમાં ચોમાસા પર લાગી બ્રેક સોલાપુરહર્ણેમાં પવનો થંભી જતાં ખેડૂતો ચિંતિત, વાવણી ખોરવાઈ!
Maharashtra Politics Shocker ઠાકરે જૂથમાં ફરી મોટું ગાબડું પડવાની તૈયારીમાં? ૭ સાંસદોના પક્ષપલટાની ચર્ચાથી મુંબઈ સુધી દોડધામ!
Exit mobile version