Site icon

મોટી દુર્ઘટના- મધ્યપ્રદેશમાં મુસાફરો ભરેલી બસ નર્મદા નદીમાં ખાબકી-આટલા નિપજ્યા મોત-બચાવ કામગીરી જારી  

News Continuous Bureau | Mumbai

મધ્યપ્રદેશમાં(Madhya Pradesh) એક મોટો બસ અકસ્માત(bus accident) સર્જાયો છે. 

Join Our WhatsApp Community

અહીં ખરગોન(Khargone) અને ધાર જિલ્લાની(Dhar district) સરહદ પર 55 મુસાફરો ભરેલી બસ નર્મદા નદીમાં(Narmada river) ખાબકી.

મીડિયા રિપોર્ટ મુજબ આ દુર્ઘટનામાં 15 લોકોને બચાવી લેવાયા છે જ્યારે અત્યાર સુધીમાં 13 મૃતદેહો(dead bodies) બહાર કાઢવામાં આવ્યા છે. 

માહિતી મળતાની સાથે જ ખરગોન-ધાર ડીએમ(DM) અને એસપી(SP) ઘટનાસ્થળે પહોંચી ગયા છે. 

પોલીસ-પ્રશાસન(Police-Administration) દ્વારા રેસ્ક્યુ ઓપરેશન(Rescue operation ) હાથ ધરવામાં આવ્યું છે.

કહેવામાં આવી રહ્યું છે કે આ બસ ઈન્દોરથી(Indore) પુણે(Pune) જઈ રહી હતી.

આ સમાચાર પણ વાંચો :  મધ્યપ્રદેશમાં આપની ધમાકેદાર એન્ટ્રી- સત્તાધારી પક્ષ ભાજપ પાસેથી આ સીટ પરથી સત્તા છીનવી જમાવ્યો કબ્જો

Malegaon Municipal Corporation Namaz Case: સરકારી ઓફિસમાં નમાઝ પઢવાની છૂટ કોણે આપી? માલેગાંવમાં વીડિયો વાયરલ થયા બાદ વિવાદ વકર્યો; કમિશનર પાસે મંગાયો ખુલાસો.
Sandeep Sagale Gujarat CEO: ગુજરાત ચૂંટણી પંચમાં મોટો ફેરફાર: સંદીપ સાગલેએ સંભાળ્યો મુખ્ય ચૂંટણી અધિકારીનો પદભાર; આગામી ચૂંટણીઓ માટે તંત્ર સજ્જ.
Indian Railways Gujarat: ગુજરાતમાં ભારતીય રેલવેના રેકોર્ડ રોકાણથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને નવી ગતિ
Raj Thackeray: પુસ્તકના પાનાઓમાં છુપાયેલો હતો ૧૯૮૯નો ઈતિહાસ! રાજ ઠાકરેએ શેર કરી ‘સુખ પાહતા’ નાટક સાથે જોડાયેલી ખાસ યાદ; સોશિયલ મીડિયા પર ફેન્સ થયા ભાવુક.
Exit mobile version