Site icon

એક્ઝિટ પોલનો વરતારો : પંજાબમાં આમ આદમી પાર્ટીની સત્તા આવશે. જાણો કઈ એજન્સીએ કયા આંકડા રજુ કર્યા. 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 08 માર્ચ  2022         

Join Our WhatsApp Community

મંગળવાર 

એક્ઝિટ પોલના નિર્ણયો પરથી જાણવા મળી રહ્યું છે કે આમ આદમી પાર્ટી (AAP)ને પંજાબમાં સ્પષ્ટ બહુમત મળી શકે છે. 

એક્સિસ માય ઈન્ડિયા-આજતકના સર્વેમાં આમ આદમી પાર્ટીને 83 બેઠકો મળતી જોવા મળી રહી છે. 

સી વોટર-એબીપીના સર્વેમાં પણ AAP સૌથી મોટી પાર્ટી બનીને સામે આવી રહી છે

અહીં ભાજપને માત્ર 1 થી 4 બેઠકો મળી શકે છે.

એક્ઝિટ પોલનો વરતારો : ગોવામાં ચિત્ર અસ્પષ્ટ. જાણો કઈ એજન્સીએ કયા આંકડા રજૂ કર્યા. 

Maharashtra Rain: મહારાષ્ટ્રમાં વરસાદનું તાંડવ, મરાઠવાડા અને વિદર્ભમાં અતિવૃષ્ટિ; જાણો ક્યાં કેવી છે સ્થિતિ
Bike Taxi: મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય, માત્ર આટલા રૂપિયામાં શરૂ થશે બાઈક ટેક્સીનો પ્રવાસ
Devendra Fadnavis: CM ફડણવીસની બેઠકમાં લેવાયા મહત્વપૂર્ણ નિર્ણય, આરોગ્ય ક્ષેત્રમાં થયા ક્રાંતિકારી ફેરફાર
Acharya Devvrat: મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે શપથ ગ્રહણ કરતા ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી
Exit mobile version