Site icon

એક્ઝિટ પોલનો વરતારો : પંજાબમાં આમ આદમી પાર્ટીની સત્તા આવશે. જાણો કઈ એજન્સીએ કયા આંકડા રજુ કર્યા. 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 08 માર્ચ  2022         

Join Our WhatsApp Community

મંગળવાર 

એક્ઝિટ પોલના નિર્ણયો પરથી જાણવા મળી રહ્યું છે કે આમ આદમી પાર્ટી (AAP)ને પંજાબમાં સ્પષ્ટ બહુમત મળી શકે છે. 

એક્સિસ માય ઈન્ડિયા-આજતકના સર્વેમાં આમ આદમી પાર્ટીને 83 બેઠકો મળતી જોવા મળી રહી છે. 

સી વોટર-એબીપીના સર્વેમાં પણ AAP સૌથી મોટી પાર્ટી બનીને સામે આવી રહી છે

અહીં ભાજપને માત્ર 1 થી 4 બેઠકો મળી શકે છે.

એક્ઝિટ પોલનો વરતારો : ગોવામાં ચિત્ર અસ્પષ્ટ. જાણો કઈ એજન્સીએ કયા આંકડા રજૂ કર્યા. 

Rajya Sabha Election 2026: ચૂંરાજ્યસભા ચૂંટણીની તારીખો જાહેર: મહારાષ્ટ્રની ૭ બેઠકો માટે ૧૬ માર્ચે ખરાખરીનો જંગ; પાર્થ પવારના નામે રાજકીય સમીકરણો બદલ્યા!.
Muslim Reservation Maharashtra: મુસ્લિમ આરક્ષણ મુદ્દે મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો: અચાનક કેમ લેવાયો રદ કરવાનો નિર્ણય? જાણો AIMIM ના કટાક્ષ અને વિવાદ પાછળનું અસલી કારણ.
Sunetra Pawar: NCPમાં ‘સુનેત્રા યુગ’નો પ્રારંભ! હવે સંગઠનની કમાન પણ સુનેત્રા પવારના હાથમાં,ભાજપમાં વિલીનીકરણની વાતો પર લાગ્યું પૂર્ણવિરામ
Maharashtra: શિક્ષણ પાછળ સરકારનો મોટો ખર્ચ: મહારાષ્ટ્ર સરકારે મંજૂર કર્યા ₹165 કરોડ, 41 લાખ બાળકોના ખભા પર હશે નવા-નક્કોર સરકારી દફતર
Exit mobile version