Site icon

કુતુબ મિનાર કેસની દિલ્હીની સાકેત કોર્ટમાં સુનાવણી પૂરી થઇ, હવે આ તારીખે આવશે ચુકાદો… જાણો વિગતે 

 News Continuous Bureau | Mumbai

દિલ્હીની(Delhi) સાકેત કોર્ટમાં(Saket Court) આજે કુતુબ મિનાર કેસની(Qutub Minar case) સુનાવણી પૂર્ણ થઈ ગઈ છે.

Join Our WhatsApp Community

એએસઆઈ(ASI) અને હિન્દુ પક્ષ(Hindu party) બંનેએ પોત પોતાની દલીલો આજે રજૂ કરી.

હવે સાકેત કોર્ટે આદેશ અનામત રાખ્યો છે અને આ મામલે 9 જૂને નિર્ણય આવશે.

કોર્ટે બંને પક્ષો (ASI અને હિન્દુ પક્ષ)ને એક સપ્તાહમાં લેખિત જવાબ આપવા જણાવ્યું છે.

ઉલ્લેખનીય છે કે હિન્દુ પક્ષે કુતુબ મિનારમાં પૂજાની માંગણી અંગે દિલ્હીની સાકેત કોર્ટમાં અરજી દાખલ કરી છે  જેના પર આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઈન્ડિયા (ASI)એ પોતાનો જવાબ આપ્યો છે.

આ સમાચાર પણ વાંચો : કોંગ્રેસના નેતાઓનું મોઢું બંધ રહેતું નથી. આ પૂર્વ મુખ્યમંત્રીએ બફાટ કર્યો. કહ્યું- હું ગૌ માંસ ખાઈ શકું છું….

Delhi Blast: દિલ્હી બ્લાસ્ટની તપાસ તેજ: અલ ફલાહ યુનિવર્સિટીના ચેરમેનને સમન્સ જારી, યુનિવર્સિટીની ભૂમિકા શંકાના દાયરામાં
Nagpur Fire: મહારાષ્ટ્રમાં 32 પશુઓ જીવતા બળ્યા, કતલખાને જતા પહેલા જ કરૂણ અંજામ
Bihar Cabinet: બિહારના રાજકારણમાં ગરમાવો: BJP-JDUમાં મંત્રીમંડળ પર ખેંચતાણ, 12-22 નહીં પણ 50-50ની શક્યતા! બિહારના રાજકારણમાં ગરમાવો
Fake PMO Secretary: મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રીના કાર્યક્રમમાં PMOનો નકલી સચિવ બનીને ફરતો શખ્સ ઝડપાયો, સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ
Exit mobile version