Site icon

RJD સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ ટૂંક સમયમાં સારવાર માટે જઈ શકશે સિંગાપુર- કોર્ટે આપી દીધી આ મંજૂરી- જાણો વિગતે 

News Continuous Bureau|Mumbai.

પટના હાઈકોર્ટે(Patna Highcourt) રાષ્ટ્રીય જનતા દળ(RJD chief)ના પ્રમુખ લાલુ પ્રસાદ યાદવ(Lalu Prasad Yadav)ને મોટી રાહત આપી છે. 

Join Our WhatsApp Community

હવે તે પોતાની સારવાર માટે સિંગાપુર(Singapore) જઈ શકે છે. 

સીબીઆઈ કોર્ટે(CBI court) તેમને સિંગાપોર જવા માટે પાસપોર્ટ રીન્યુ(Passport renew) કરવાની મંજૂરી આપી છે.

લાલુ પ્રસાદ યાદવ છેલ્લા એક વર્ષથી સિંગાપોરના એક ડોક્ટરના સંપર્કમાં છે.

ગયા વર્ષે નવેમ્બરમાં પણ એવી ચર્ચા હતી કે તે, સિંગાપોરમાં પોતાની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવી શકે છે. 

ઉલ્લેખનીય છે કે લાલુ ઘણી બીમારીઓથી પીડિત છે, જેમાં તેમને સૌથી મોટી સમસ્યા ટાઈપ-2 ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર છે. 

આ સમાચાર પણ વાંચો : 5G સ્પેક્ટ્રમની હરાજી પૂર્ણ-આ ટેલિકોમ કંપનીનો હાથ ઉપર રહ્યો- સરકારને થઈ અધધ કમાણી

Historic Verdict:ચૂંટણીના ઈતિહાસમાં પહેલીવાર બદલાઈ જશે EVM તપાસની રીત, હાઈકોર્ટના આ આદેશથી નેતાઓમાં ફફડાટ
Baramati Bypoll 2026:શું બિનહરીફ જંગ શક્ય છે? ફોર્મ ખેંચવાના છેલ્લા દિવસે કોંગ્રેસના નિર્ણય પર સૌની નજર!
Instagram Fake Currency Racket: ઇન્સ્ટાગ્રામ પર નકલી નોટોનું રેકેટ: મહારાષ્ટ્ર સાયબર સેલે બે ઠગની કરી ધરપકડ
Maharashtra Weather Forecast: ખેડૂતો માટે માઠા સમાચાર: વરસાદ ભલે ઓછો થાય પણ વાતાવરણમાં થશે મોટો પલટો, હવામાન વિભાગે આપી ચેતવણી.
Exit mobile version