Site icon

શોકિંગ! કોલ્હાપુરમાં 8 કલાકની અંદર બે રેલવે એક્સિડન્ટ, આટલા લોકો થયા જખમી; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ. 6 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

સોમવાર.

કોલ્હાપુરમાં આઠ કલાકની અંદર જ બે રેલવે એક્સિડન્ટના આઘાતજનક બનાવ બન્યા હતા.  બપોરના સમયમાં રેલવેનો જયાં માલ ઉતરે  એ ધક્કા પર ટ્રેનનો માલવાહક એક ડબ્બો પલટી ખાઈ ગયો હતો.

આ દુઘર્ટનામાં ડબ્બો પલટી ખાતામાં તેમાં છ માથાડી કામગાર ફસાઈ ગયા હતા. તો ત્રણથી ચાર લોકો જખમી થયા હતા. જખમીઓને તુરંત હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામા આવ્યા છે. તો ડબ્બામાં ફસાઈ ગયેલા ચાર કામગારોને બહાર કાઢવાના પ્રયાસ ચાલુ છે.

 

ઓમિક્રોનનો ભય. મહારાષ્ટ્રના આ જિલ્લામાં કલમ 144 લાગુ, સાથે જ રેલી, મોરચા, આંદોલન પર પ્રતિબંધ; જાણો વિગતે 

 

રેલવેની માલગાડી અનાજ અને સિમેન્ટ વગેરે લઈ આવી હતી. આ સામાન ટ્રેનમાંથી ઉતારવાનું કામ ચાલુ હતું એ દરિમયાન અચાનક આ દુર્ઘટના બની હોવાનું કહેવાય છે.  આઠ કલાક અગાઉ પણ કોલ્હાપુરમાં એક આવી જ એક્સિડન્ટની દુર્ઘટના બની હતી.

Vanahar Mahotsav: આવો અને માણો વનઆહારની મજા: સ્વતંત્ર્યવીર સાવરકર રાષ્ટ્રીય સ્મારકમાં 22 અને 23 નવેમ્બરે યોજાશે ‘વનઆહાર મહોત્સવ’
Anmol Bishnoi: ‘અનમોલ બિશ્નોઈને ભાઈ હોવાની સજા મળી રહી છે’: બાબા સિદ્દીકી હત્યામાં સંડોવણી પર પિતરાઈ ભાઈનો મોટો ખુલાસો
Pune Land Scam: પુણે જમીન કૌભાંડ તપાસ રિપોર્ટ: પાર્થ પવારને ક્લીન ચિટ, 3 અધિકારીઓ સામે પગલાં લેવા ભલામણ
Navi Mumbai Airport: નવી મુંબઈ એરપોર્ટ: ૨૫ ડિસેમ્બરથી શરૂ; ‘આ’ શહેરો માટે પ્રથમ વખત શરૂ કરશે વિમાન સેવા!
Exit mobile version