Site icon News Continuous Bureau | Mumbai

રાજ ઠાકરેનો અયોધ્યા પ્રવાસ સ્થગિત, ટ્વીટ કરીને કહ્યું- હું આ તારીખના જણાવીશ કારણ.. જાણો વિગતે  

News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના પ્રમુખ રાજ ઠાકરેની(raj Thackeray) અયોધ્યા મુલાકાત(Ayodhya Visit) હાલ પૂરતી મુલતવી રાખવામાં આવી છે.

Join Our WhatsApp Channel

રાજ ઠાકરેની મુલાકાત શા માટે મોકૂફ(Postponed) રાખવામાં આવી તે અંગે હાલ કોઈ માહિતી આપવામાં આવી નથી. 

જો કે, તેમણે કહ્યું કે તે આ વિશે 22 મેના રોજ પુણેમાં(Pune) યોજાનારી રેલીમાં(Rally) જણાવશે.

MNS પ્રમુખ રાજ ઠાકરે 5 જૂને અયોધ્યા જવાના હતા. MNS કાર્યકર્તાઓએ(MNS workers) પણ અયોધ્યા પ્રવાસની તૈયારીઓ શરૂ કરી દીધી હતી. 

બીજી તરફ ઉત્તર પ્રદેશના(Uttar pradesh) નેતાઓએ રાજની અયોધ્યા મુલાકાતનો ઉગ્ર વિરોધ કર્યો હતો. તેમ છતાં રાજ ઠાકરે તેમના અયોધ્યા પ્રવાસ પર અડગ હતા.

આ સમાચાર પણ વાંચો :  Alert! ભારતમાં કોરોનાના નવા વેરિએન્ટની એન્ટ્રી, આ રાજ્યમાં નોંધાયો સબ વેરિયન્ટનો પ્રથમ કેસ

MumbaiPune railway disruption 100 કલાક વીત્યા છતાં મુંબઈપુણે રેલવે લાઈન ઠપ્પ ભૂસ્ખલનને કારણે 17 જુલાઈ સુધી 30 ટ્રેનો રદ
TMC rebels get BJP Rajya Sabha ticket TMC ના 3 બળવાખોરોને લોટરી લાગી ભાજપમાં એન્ટ્રી થતાની સાથે જ મળી રાજ્યસભાની ટિકિટ
Maharashtra Slum Survey Decision મહારાષ્ટ્ર સરકારનો ઝૂંપડપટ્ટી વાસીઓ માટે મોટો નિર્ણય ૩ મહિનામાં પૂર્ણ થશે આવાસ સર્વે, પાત્રતા ધરાવતા લોકોને મળશે પાકું ઘર
Uniform Civil Code મહારાષ્ટ્ર માં સમાન નાગરિક કાયદાની તારીખ નક્કી! સમિતિની રચના, જાણો કોણ છે અધ્યક્ષ?
Exit mobile version