Site icon

કોંગ્રેસના એક નેતા નો બબાલ. વૃદ્ધોને કોરોના થી મરવા દો પણ બાળકોને બચાવો

રાજસ્થાનના ઉર્જા અને જળ મંત્રી બીડી કલ્લાએ કોરોના વેક્સિન મામલે એક વિવાદિત બયાન આપ્યું છે.

પોતાના નિવેદનમાં તેમણે જણાવ્યું કે વૃદ્ધો મરતા હોય તો તેમને મરવા દેવા જોઈએ પરંતુ બાળકોને વેક્સિન આપવી જોઈએ કારણ કે તેઓ આપણું ભવિષ્ય છે.

Join Our WhatsApp Community

જોકે કોંગ્રેસ પાર્ટીએ મંત્રી મહોદય ના આ નિવેદનથી પોતાની જાતને અલગ કરી નાખી છે.

પંજાબમાં ભાજપ એકલું પડી ગયું. અકાલી દળ અને બસપા સાથે આવી ગયા.
 

 

Maharashtra heavy rain: પિતૃપક્ષમાં મુશળધાર વરસાદનું સંકટ, 4 જિલ્લા માટે રેડ એલર્ટ
Gujarat Maternal Mortality Rate: સેમ્પલ રજીસ્ટ્રેશન સિસ્ટમ (SRS) મુજબ રાજ્યમાં માતા મૃત્યુદર વર્ષ ૨૦૨૩માં પ્રતિ એક લાખ જીવિત જન્મે ૫૧ થયો
Ahmednagar: અહમદનગર રેલવે સ્ટેશનનું નામ બદલીને ‘અહિલ્યાનગર’ કરાયું
Gujarat CM Bhupendra Patel: માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના સેવા દાયિત્વના ચાર વર્ષ
Exit mobile version