Site icon

કોંગ્રેસના એક નેતા નો બબાલ. વૃદ્ધોને કોરોના થી મરવા દો પણ બાળકોને બચાવો

રાજસ્થાનના ઉર્જા અને જળ મંત્રી બીડી કલ્લાએ કોરોના વેક્સિન મામલે એક વિવાદિત બયાન આપ્યું છે.

પોતાના નિવેદનમાં તેમણે જણાવ્યું કે વૃદ્ધો મરતા હોય તો તેમને મરવા દેવા જોઈએ પરંતુ બાળકોને વેક્સિન આપવી જોઈએ કારણ કે તેઓ આપણું ભવિષ્ય છે.

Join Our WhatsApp Community

જોકે કોંગ્રેસ પાર્ટીએ મંત્રી મહોદય ના આ નિવેદનથી પોતાની જાતને અલગ કરી નાખી છે.

પંજાબમાં ભાજપ એકલું પડી ગયું. અકાલી દળ અને બસપા સાથે આવી ગયા.
 

 

Navi Mumbai Airport: નવી મુંબઈ એરપોર્ટ: ૨૫ ડિસેમ્બરથી શરૂ; ‘આ’ શહેરો માટે પ્રથમ વખત શરૂ કરશે વિમાન સેવા!
Mumbai CNG: મુંબઈ સહિત થાણેમાં સીએનજી ગેસની અછત; ૪૫% જાહેર પરિવહન ઠપ્પ, મુસાફરોનું દૈનિક સમયપત્રક ખોરવાયું
Ladki Behen Yojana: લાડકી બહેન યોજના’ ના ઈ-કેવાયસીની પ્રક્રિયામાં ‘આ’ તારીખ સુધી મુદત વધારાઈ; મહિલાઓને મળી મોટી રાહત
Mumbai: મુંબઈમાં ‘ઓપરેશન ક્લીન’: ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ પર મહારાષ્ટ્રની સૌથી મોટી કાર્યવાહી! અત્યાર સુધીમાં આટલા ઘૂસણખોરોને દેશમાંથી હાંકી કઢાયા
Exit mobile version