Site icon News Continuous Bureau | Mumbai

ઔરંગાબાદ હવે આ જિલ્લાનું નામ બદલવાની ઉઠી માંગ ભાજપ ધારાસભ્યએ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને પત્ર લખી કરી વિનંતી- જાણો વિગતે  

News Continuous Bureau | Mumbai 

ઔરંગાબાદના(Aurangabad) નામ બદલવાના વિવાદ બાદ હવે અહેમદનગર(Ahmednagar) નામ બદલવાની માંગ સામે આવી છે. 

Join Our WhatsApp Channel

ભાજપના ધારાસભ્ય(BJP MLA) ગોપીચંદ પાડલકરે(Gopichand Padalkar) અહમદનગરનું નામ બદલીને અહિલ્યાનગર(Ahilyanagar) કરવાની માંગ કરી છે. 

તેમણે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને(Chief Minister Uddhav Thackeray) પત્ર લખીને અહમદનગરનું નામ બદલવાની વિનંતી કરી છે. 

આ માટે તેમણે અહિલ્યા દેવી હોલકરના જન્મદિવસ(Birthday) નિમિત્તે ચૌંડી ખાતે આયોજિત કાર્યક્રમ અને તેમને ચૌંડી જવાથી રોકવાની ઘટનાનો ઉલ્લેખ કર્યો છે.

ઉલેખનીય છે કે અહેમદનગરનું નામ બદલવાની જૂની માંગ છે. અગાઉ હિન્દુત્વવાદી(Hindutva) સંગઠનોએ અંબિકાનગર(Ambikanagar) નામ સૂચવ્યું હતું.

આ સમાચાર પણ વાંચો :  સીએમ યોગી આદિત્યનાથનો મોટો નિર્ણય -રામ અને કૃષ્ણના ધામમાં હવે આ વસ્તુનું વેચાણ નહીં થાય- જાણો વિગતે  

Ebola Virus India। ઇબોલા વાયરસનો નવો ખતરો! આફ્રિકામાં આઉટબ્રેક બાદ ભારત એલર્ટ મોડ પર, સરકારે આપ્યા આ આદેશો!
Kalyan Durgadi Fort| કલ્યાણના દુર્ગાડી કિલ્લા પર હાઈવોલ્ટેજ ડ્રામા! નમાઝ પઢવા મુદ્દે ભારે હોબાળો, વિરોધમાં શિવસેના અને ભાજપ આમનેસામને
BMC Land Deal। શિંદે જૂથના પ્લાન પર આદિત્ય ઠાકરેએ ફેરવ્યું પાણી, દેવેન્દ્ર ફડણવીસ સાથે ગુપ્ત વાતચીત લીક
Nautapa Weather Update। મહારાષ્ટ્રમાં ‘નવતપા’ શરૂ થતાં જ પારો ૪૭ ડિગ્રીને પાર, હવામાન વિભાગની કડક ચેતવણી
Exit mobile version