Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રના જાણીતા આયુર્વેદાચાર્ય નું થયું નિધન. અનેક માનવંત લોકોએ શ્રદ્ધાંજલિ આપી.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 10 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Channel

મંગળવાર

પોતાની આયુર્વેદિક ટ્રીટમેન્ટ માટે મહારાષ્ટ્રમાં જાણીતા એવા ડોક્ટર બાલાજી તાંબે નું નિધન થયું છે.

જિંદગીના 81 વર્ષમાં તેમણે અંતિમ શ્વાસ લીધા.

મંગળવારે તેમના પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. મહારાષ્ટ્રની રાજનીતિના દરેક જાણીતા નેતાઓ તેમની દવા લેતા હતા.

આવતીકાલથી લોકલ ટ્રેનમાં પ્રવાસ માટે પાસ મેળવવાની પ્રક્રિયા શરૂ થશે. જાણો કઈ રીતે મળશે પાસ 

Igatpuri Incident ઈગતપુરીના ભાવલી ધોધ પર પ્રવાસી પરિવાર પર જીવલેણ હુમલો અને મહિલાની છેડતી; ૭ અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ
Ketan Agrawal Murder Case “જે પુત્રના લગ્નના સપના જોયા, તેના જ અંતિમ સંસ્કાર કર્યા…” કેતન અગ્રવાલ હત્યાકાંડમાં માતાનો આક્રંદ!
Ambalal Patel Weather Forecast Stop ‘જાથા’ સામે ઝૂક્યા કે આત્મસન્માનને ઠેસ?! હવે આગાહીઓ નહીં કરે અંબાલાલ.. આગાહીકારે કેમ લીધો આકરો નિર્ણય!
Youngest Guinness World Record Robotics આંગળીથી અડધા સાઈઝનો રોબોટિક આર્મ બનાવ્યો, નાગપુરના 17 વર્ષના છોકરાનો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ!
Exit mobile version