Site icon News Continuous Bureau | Mumbai

નાસીક શહેરમાં ધારા 144 લાગુ… પ્રશાસન સજ્જ. જાણો શું થયું…

 News Continuous Bureau | Mumbai

નાસિક(Nashik)માં આજે મધરાતથી 12 જૂન સુધીના પખવાડિયા માટે કર્ફ્યુ(Curfew) લાદવામાં આવ્યો છે. 

Join Our WhatsApp Channel

આ દરમિયાન કોઈ આંદોલન, રેલી, દેખાવો કરવાની પરવાનગી આપવામાં આવશે નહીં.

સાથે જ આ દરમિયાન શહેરમાં વિવિધ સ્થળોએ નાકાબંધી પણ કરવામાં આવશે.

નાસિક પોલીસે આ નિર્ણય મસ્જિદ-મંદિર, ભૂંગળા વિવાદના સંદર્ભમાં આંદોલન કે મોરચો નીકળે તો શહેરમાં શાંતિ ન ડહોળાય તે માટે લીધો છે.

પોલીસ કમિશનર જયંત નાયકનવરે દ્વારા આ આદેશ જારી કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાય દિવસોથી રાજ્ય સહિત દેશભરમાં મંદિરો, મસ્જિદો, હનુમાન ચાલીસા જેવા મુદ્દાઓના કારણે વાતાવરણ ગરમાયું છે.

આ સમાચાર પણ વાંચો: ભારતમાં સેક્સ વર્ક હવે એક વ્યવસાય, સુપ્રીમ કોર્ટે પોલીસ અને પ્રેસને આપ્યા આ નિર્દેશ; જાણો શું કહ્યું કોર્ટે.. 

Igatpuri Incident ઈગતપુરીના ભાવલી ધોધ પર પ્રવાસી પરિવાર પર જીવલેણ હુમલો અને મહિલાની છેડતી; ૭ અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ
Ketan Agrawal Murder Case “જે પુત્રના લગ્નના સપના જોયા, તેના જ અંતિમ સંસ્કાર કર્યા…” કેતન અગ્રવાલ હત્યાકાંડમાં માતાનો આક્રંદ!
Ambalal Patel Weather Forecast Stop ‘જાથા’ સામે ઝૂક્યા કે આત્મસન્માનને ઠેસ?! હવે આગાહીઓ નહીં કરે અંબાલાલ.. આગાહીકારે કેમ લીધો આકરો નિર્ણય!
Youngest Guinness World Record Robotics આંગળીથી અડધા સાઈઝનો રોબોટિક આર્મ બનાવ્યો, નાગપુરના 17 વર્ષના છોકરાનો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ!
Exit mobile version