Site icon News Continuous Bureau | Mumbai

શરદ પવારે દેવેન્દ્ર ફડણવીસના ચમત્કારને સલામ કરી-તેની રણનીતિને બિરદાવી

News Continuous Bureau | Mumbai 

રાજ્યસભાની ચૂંટણીના પરિણામોથી (Rajya Sabha Election Result) એક વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે દેવેન્દ્ર ફડણવીસનો(Devendra Fadnavis) જાદુ ગયો નથી તેમજ શિવસેનાને(ShivSena) વધુ પડતો આત્મવિશ્વાસ રાખવાનું નકારાત્મક પરિણામ મળ્યું છે. બીજી તરફ શરદ પવારે(Sharad Pawar) પોતાની ગાદી સાચવી રાખી છે. આ પરિણામોને કારણે દેવેન્દ્ર ફડણવીસ નવા ચાણક્ય તરીકે જોવામાં આવી રહ્યાં છે. ફડણવીસના ચમત્કારને ખુદ શરદ પવારે સલામ કરી છે. 

Join Our WhatsApp Community

શરદ પવારે પરિણામ પછી કહ્યું કે રાજ્યસભા ચૂંટણીના પરિણામનો ચમત્કાર સ્વીકારવો પડશે. તેમણે કહ્યું, ‘છઠ્ઠી સીટ માટે બંને પક્ષો પાસે જરૂરી સંખ્યા ન હતી. ભાજપ(BJP) અમારા સમર્થક અપક્ષ ધારાસભ્યોને(MP) પોતાની સાથે લાવવામાં સફળ રહ્યું હતું. આપણે આ ચમત્કાર સ્વીકારવો પડશે. ફડણવીસ અને તેમના સહયોગીઓ અલગ અલગ રીતે સ્વતંત્ર ધારાસભ્યોનું સમર્થન મેળવવામાં સફળ રહ્યા.

આ સમાચાર પણ વાંચો : રાજ્યસભામાં પ્રથમવાર મહિલા સાંસદોની સંખ્યા રેકોર્ડ સ્તર પર પહોંચી- બન્યો નવો રેકોર્ડ- જાણો કેટલી મહિલા સાંસદો રાજ્યસભામાં પહોંચી

Kalyan-Ahilyanagar Highway Tragedy: કલ્યાણ-અહિલ્યાનગર હાઈવે પર રક્તપાત: ઈકો કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં 8ના કરૂણ મોત.
Surendranagar Highway Accident: ચોટીલા દર્શને જતા શ્રદ્ધાળુઓ કાળનો કોળિયો બન્યા: સુરેન્દ્રનગરમાં ટ્રકે પદયાત્રીઓને અડફેટે લેતા 7ના કરૂણ મોત
Earthquake in Maharashtra: મહારાષ્ટ્રના વાશિમ, યવતમાળ અને નાંદેડમાં ભૂકંપ, જાણો કેટલી હતી તીવ્રતા અને ક્યાં હતું કેન્દ્રબિંદુ.
Historic Verdict:ચૂંટણીના ઈતિહાસમાં પહેલીવાર બદલાઈ જશે EVM તપાસની રીત, હાઈકોર્ટના આ આદેશથી નેતાઓમાં ફફડાટ
Exit mobile version