Site icon

MNS ચીફ રાજ ઠાકરેની મુશ્કેલી વધી-સાંગલીની આ કોર્ટ ફરી એક વખત જારી કર્યું બિનજામીનપાત્ર વોરંટ-જાણો શું સમગ્ર મામલો

News Continuous Bureau | Mumbai 

મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના(MNS) પ્રમુખ રાજ ઠાકરેની(Raj Thackeray) મુશ્કેલીમાં વધારો થયો છે.

Join Our WhatsApp Community

સાંગલીની(Sangli) શિરાલા કોર્ટે(Shirala Court) MNS પ્રમુખ રાજ ઠાકરે વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ(Non-bailable warrant) જારી કર્યું છે. 

વોરંટ જારી થયા બાદ પણ રાજ ઠાકરે હાજર ન થતાં કોર્ટે ફરી વોરંટ ઈશ્યુ કરીને તેમને 11 જુલાઈના રોજ હાજર થવાનો આદેશ આપ્યો છે. 

અગાઉ, 6 એપ્રિલના રોજ સાંગલીની શિરાલા મેજિસ્ટ્રેટ કોર્ટે(Magistrate Court) રાજ ઠાકરે વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું હતું. 

રાજ વિરુદ્ધ આઈપીસીની(IPC) કલમ 109 અને 117 હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. અગાઉ પણ તેની સામે બે વખત આવા જ બિનજામીનપાત્ર વોરંટ જારી કરવામાં આવ્યા હતા.

આ સમાચાર પણ વાંચો : આ નેતાએ આપ્યું વિવાદિત નિવેદન- કહ્યું-જે કોઈ નૂપુર શર્માની જીભ લાવશે તેને એક કરોડનું ઈનામ મળશે

UshaUpadhyay: ‘ઝરૂખો’માં વરિષ્ઠ કવયિત્રી વાર્તાકાર ડૉ.ઉષા ઉપાધ્યાય સાથે એક સાંજ
Mira Road Police Attack: પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરનાર 4 વ્યક્તિઓની ધરપકડ; પોલીસે જે વિસ્તારમાં હુમલો થયો ત્યાં જ આરોપીઓનું સરઘસ કાઢ્યું
Maharashtra Freedom of Religion Bill 2026: મહારાષ્ટ્રમાં ધર્મ સ્વતંત્રતા બિલ રજૂ, માતાના મૂળ ધર્મથી નક્કી થશે બાળકની ઓળખ; જાણો શું છે આ નવો કાયદો
Maharashtra Free Education for Girls: દીકરીઓના ભણતરમાં આડખીલી રૂપ બનતી કોલેજો સાવધાન! ફી માફી યોજનામાં ગેરરીતિ કરનાર સંસ્થાઓ સામે સરકારનો લાલ આંખ; જાણો નવો આદેશ
Exit mobile version