Site icon

બસ હવે છેલ્લી 15 દિવસની તક-શિવસેનાએ જે કહેવાનું હોય તે બધું લખીને આપવું પડશે

News Continuous Bureau | Mumbai

કેન્દ્રીય ચૂંટણી પંચે(Central Election Commission) ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray) જૂથને મોટો ઝટકો આપ્યો છે. 

Join Our WhatsApp Community

કેન્દ્રીય ચૂંટણી પંચે ઉદ્ધવ ઠાકરેને દસ્તાવેજો રજૂ કરવા માટે માત્ર 15 દિવસનો સમય આપ્યો છે. 

ઉદ્ધવ ઠાકરે જૂથે આ સંબંધમાં દસ્તાવેજો પૂરા કરવા માટે ચૂંટણી પંચ પાસે ચાર સપ્તાહનો સમય માંગ્યો હતો. 

જોકે ચૂંટણી પંચના આ નિર્ણયને કારણે ઉદ્ધવ ઠાકરે જૂથે 23 ઓગસ્ટ સુધીમાં પોતાનો અભિપ્રાય રજૂ કરવાનો રહેશે.

ઉલ્લેખનીય છે કે ભાજપ(BJP) સાથે સરકાર બનાવનાર એકનાથ શિંદેએ(Eknath Shinde) શિવસેનાના 'ધનુષ્ય બાણ' ચિન્હ(Shiv Sena's 'Dhanushya Baan' symbol) પર પોતાનો દાવો કર્યો.

આ સમાચાર પણ વાંચો : મુંબઈથી આ રૂટ પર બહારગામ જનાર તમામ રેલવે સેવા બંધ- પહાડ પરથી ભેખડો ધસી પડતા સમસ્યા સર્જાઈ

Chhatrapati Sambhajinagar: સનસનાટી! ભીડની વચ્ચે અચાનક ‘ખૂની ખેલ’, સરેઆમ હત્યાનો ડરામણો વીડિયો CCTV માં કેદ!
Bhuj railway station redevelopment: નવા ભુજ રેલવે સ્ટેશનના અપગ્રેડેશનનું કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે*
Vande Mataram: CM યોગીનો મોટો નિર્ણય: યુપીની તમામ સરકારી શાળાઓમાં હવે ‘વંદે માતરમ’ ગાવું ફરજિયાત!
Ajit Pawar: અજિત પવારના પુત્રના જમીન વિવાદ પર એકનાથ શિંદેનું મોટું નિવેદન, ‘જે પણ પડકારો આવશે, અમે…’
Exit mobile version