Site icon News Continuous Bureau | Mumbai

બસ હવે છેલ્લી 15 દિવસની તક-શિવસેનાએ જે કહેવાનું હોય તે બધું લખીને આપવું પડશે

News Continuous Bureau | Mumbai

કેન્દ્રીય ચૂંટણી પંચે(Central Election Commission) ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray) જૂથને મોટો ઝટકો આપ્યો છે. 

Join Our WhatsApp Channel

કેન્દ્રીય ચૂંટણી પંચે ઉદ્ધવ ઠાકરેને દસ્તાવેજો રજૂ કરવા માટે માત્ર 15 દિવસનો સમય આપ્યો છે. 

ઉદ્ધવ ઠાકરે જૂથે આ સંબંધમાં દસ્તાવેજો પૂરા કરવા માટે ચૂંટણી પંચ પાસે ચાર સપ્તાહનો સમય માંગ્યો હતો. 

જોકે ચૂંટણી પંચના આ નિર્ણયને કારણે ઉદ્ધવ ઠાકરે જૂથે 23 ઓગસ્ટ સુધીમાં પોતાનો અભિપ્રાય રજૂ કરવાનો રહેશે.

ઉલ્લેખનીય છે કે ભાજપ(BJP) સાથે સરકાર બનાવનાર એકનાથ શિંદેએ(Eknath Shinde) શિવસેનાના 'ધનુષ્ય બાણ' ચિન્હ(Shiv Sena's 'Dhanushya Baan' symbol) પર પોતાનો દાવો કર્યો.

આ સમાચાર પણ વાંચો : મુંબઈથી આ રૂટ પર બહારગામ જનાર તમામ રેલવે સેવા બંધ- પહાડ પરથી ભેખડો ધસી પડતા સમસ્યા સર્જાઈ

TCS Nashik Case| નાસિક TCS કેસ ‘દબંગ મેમ’ નિદા ખાનનું લોકેશન મળ્યું, પ્રેગ્નેન્સીનું કારણ ધરી કોર્ટમાં આગોતરા જામીન માટે કરી અરજી
Maharashtra Weather Update। મહારાષ્ટ્રમાં ગરમીનો પ્રકોપ આગામી 4 દિવસ ભારે, વહીવટીતંત્ર દ્વારા ‘હીટવેવ’ની ચેતવણી; જાણો તમારા શહેરની સ્થિતિ
Marriage Fraud Racket: લગ્નના નામે છેતરપિંડી બાપદીકરીની જોડીનો પોલીસે કર્યો પર્દાફાશ, 5 પરિવારોને લગાવ્યો લાખોનો ચૂનો
TCS Nashik Case:નિદા ખાન ઉર્ફે ‘દબંગ મેમ’ની ક્રૂરતાનો અંત TCS માં ધર્માંતરણ અને બુરખો પહેરવાની ફરજ પાડતા હોવાનો ભાંડો ફૂટ્યો
Exit mobile version