Site icon

કોંગ્રેસમાં આવશે પરિવર્તન.. G-23 નેતાઓની પ્રપોઝલ મુદ્દે સોનિયા આ નેતા સાથે કરશે બેઠક.. જાણો વિગતે 

 News Continuous Bureau | Mumbai

ગુલામ નબી આઝાદ આજે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે તેમના ઘરે 10 જનપથ પર મુલાકાત કરશે.

Join Our WhatsApp Community

આ દરમિયાન તેઓ -23 નેતાઓની પ્રપોઝલ સોનિયા ગાંધી સામે રજૂ કરશે. 

બેઠક પહેલાં કપિલ સિબ્બલના ઘરે થવાની હતી પરંતુ ગાંધી પરિવારની વિરુદ્ધમાં નિવેદન આપ્યા પછી બેઠકની જગ્યા બદલવામાં આવી છે.

માનવામાં આવે છે કે, ગુલામનબી આઝાદ સાથે મુલાકાત કરી સોનિયા ગાંધી કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ની બેઠક ફરી બોલાવી શકે છે.

ઉલ્લેખનીય છે કે આ પહેલાં પાંચ રાજ્યોમાં મળેલી કારમી હાર પછી ગુલામ નબી આઝાદના ઘરે બુધવારે રાતે કોંગ્રેસના G-23 નેતાઓએ મીટિંગ બોલાવી હતી.

આ સમાચાર પણ વાંચો :પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક અને તેમની પત્નીને EDએ પાઠવ્યું સમન્સ, આ મામલે થશે પૂછપરછ ; જાણો શું છે સમગ્ર મામલો 

Bangladeshi infiltrators: બાંગ્લાદેશી ઘૂસણખોરોની હવે ખેર નથી; રાજ્ય સરકારે લીધો ‘આ’ મહત્વનો નિર્ણય
Satara: સતારાની મહિલા ડૉક્ટરને ન્યાય,આત્મહત્યા માટે ઉશ્કેરનાર આરોપીઓમાંથી 1 જેલભેગો, આટલા હજુ ફરાર.
Islampur: ઇસ્લામપુર બન્યું ઈશ્વરપુર! મહારાષ્ટ્રના શહેરનું નામ બદલાયું, કેન્દ્રની મંજૂરી
MVA: MVAમાં રાજકારણ ગરમાયું: રાજ ઠાકરેની વધતી નિકટતાથી કોંગ્રેસ-સમાજવાદી પાર્ટી ચિંતામાં; શું ઉદ્ધવ ઠાકરે બદલશે રસ્તો?
Exit mobile version