Site icon

કોંગ્રેસમાં આવશે પરિવર્તન.. G-23 નેતાઓની પ્રપોઝલ મુદ્દે સોનિયા આ નેતા સાથે કરશે બેઠક.. જાણો વિગતે 

 News Continuous Bureau | Mumbai

ગુલામ નબી આઝાદ આજે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે તેમના ઘરે 10 જનપથ પર મુલાકાત કરશે.

Join Our WhatsApp Community

આ દરમિયાન તેઓ -23 નેતાઓની પ્રપોઝલ સોનિયા ગાંધી સામે રજૂ કરશે. 

બેઠક પહેલાં કપિલ સિબ્બલના ઘરે થવાની હતી પરંતુ ગાંધી પરિવારની વિરુદ્ધમાં નિવેદન આપ્યા પછી બેઠકની જગ્યા બદલવામાં આવી છે.

માનવામાં આવે છે કે, ગુલામનબી આઝાદ સાથે મુલાકાત કરી સોનિયા ગાંધી કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ની બેઠક ફરી બોલાવી શકે છે.

ઉલ્લેખનીય છે કે આ પહેલાં પાંચ રાજ્યોમાં મળેલી કારમી હાર પછી ગુલામ નબી આઝાદના ઘરે બુધવારે રાતે કોંગ્રેસના G-23 નેતાઓએ મીટિંગ બોલાવી હતી.

આ સમાચાર પણ વાંચો :પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક અને તેમની પત્નીને EDએ પાઠવ્યું સમન્સ, આ મામલે થશે પૂછપરછ ; જાણો શું છે સમગ્ર મામલો 

UshaUpadhyay: ‘ઝરૂખો’માં વરિષ્ઠ કવયિત્રી વાર્તાકાર ડૉ.ઉષા ઉપાધ્યાય સાથે એક સાંજ
Mira Road Police Attack: પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરનાર 4 વ્યક્તિઓની ધરપકડ; પોલીસે જે વિસ્તારમાં હુમલો થયો ત્યાં જ આરોપીઓનું સરઘસ કાઢ્યું
Maharashtra Freedom of Religion Bill 2026: મહારાષ્ટ્રમાં ધર્મ સ્વતંત્રતા બિલ રજૂ, માતાના મૂળ ધર્મથી નક્કી થશે બાળકની ઓળખ; જાણો શું છે આ નવો કાયદો
Maharashtra Free Education for Girls: દીકરીઓના ભણતરમાં આડખીલી રૂપ બનતી કોલેજો સાવધાન! ફી માફી યોજનામાં ગેરરીતિ કરનાર સંસ્થાઓ સામે સરકારનો લાલ આંખ; જાણો નવો આદેશ
Exit mobile version