Site icon

ઉદ્ધવ ઠાકરેના સાળા શ્રીધર પાટણકરને મોટી રાહત- EDના વિરોધ છતાં વિશેષ અદાલતે આ કેસની સીબીઆઈ તપાસને બંધ કરવાની મંજૂરી આપી-જાણો વિગતે 

News Continuous Bureau | Mumbai 

શિવસેના પ્રમુખ(Shiv Sena President) અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી(Former CM) ઉદ્ધવ ઠાકરેના(Uddhav Thackeray) સાળા શ્રીધર પાટણકરને(Shridhar Patankar) કોર્ટમાંથી મોટી રાહત મળી છે. 

Join Our WhatsApp Community

સીબીઆઈએ(CBI) શ્રીધર પાટણકરને સંડોવતા રૂ. 84.6 કરોડના છેતરપિંડીના કેસનો(Fraud cases) ક્લોઝર રિપોર્ટ(Closure report) દાખલ કર્યો છે, જેમાં તેણે કહ્યું છે કે તેની વિરુદ્ધ કોઈ મજબૂત પુરાવા મળ્યા નથી.

CBIની વિશેષ અદાલતે(Special court) CBIના લાંચ રુશ્વત નિવારણ વિભાગ(Bribery Prevention Department) દ્વારા દાખલ કરાયેલા આ રિપોર્ટને સ્વીકારી લીધો છે. 

જોકે, ED દ્વારા આ રિપોર્ટનો વિરોધ કરવામાં આવ્યો હતો. 

ઉલ્લેખનીય છે કે કાર્યવાહી દરમિયાન, EDએ શ્રીધર પાટણકરની 6.5 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી હતી

આ સમાચાર પણ વાંચો :  પયગંબર વિવાદ – નુપુર શર્મા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટની આકરી ટીપ્પણી બાદ આ વિદેશી સાંસદે કર્યો બચાવ- કહી આ વાત 

Devendra Fadnavis Conspiracy: મહારાષ્ટ્ર રાજકારણમાં મોટો ભૂકંપ! ફડણવીસ અને શિંદેને જેલમાં ધકેલવાનું હતું કાવતરું? પૂર્વ DGP સંજય પાંડે સામે કેસની ભલામણ
Atal Setu Coastal Road Connector: કામ પૂરું છતાં રાહ જોવી પડશે! અટલ સેતુ-કોસ્ટલ રોડ જોડાણ તૈયાર, પણ આ એક વિઘ્ને નવી મુંબઈ એરપોર્ટ જવાની ગણતરી બગાડી
Maharashtra Weather Update: મહારાષ્ટ્રમાં હાડ થીજવતી ઠંડી! ઉત્તરના પવનોએ મુંબઈ સહિત રાજ્યને ઠુંઠવી દીધું, જાણો આગામી 48 કલાકમાં ક્યાં પડશે વધુ ઠંડી
Raj Thackeray on Ladki Bahin Yojana: ‘1500 રૂપિયા તો 15 દિવસમાં પૂરા થઈ જાય છે’, રાજ ઠાકરેએ મોંઘવારી મુદ્દે સરકારને ઘેરી
Exit mobile version