Site icon News Continuous Bureau | Mumbai

તાજેતરમાં જ કોંગ્રેસને ‘ગુડબાય’ કહેનારા પંજાબના આ દિગ્ગજ રાજનેતા ભાજપમાં જોડાયા.. જાણો વિગતે 

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Community

કોંગ્રેસ(Congress) છોડી ચૂકેલા પંજાબના(Punjab) દિગ્ગજ રાજનેતા સુનિલ જાખડ(Politician Sunil Jakhar) આજે ભાજપમાં(BJP) જોડાઈ ગયા છે. 

સુનિલ જાખડે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ(National President) જેપી નડ્ડાની(JP Nadda) હાજરીમાં આજે દિલ્હીમાં(Delhi) પાર્ટીની સદસ્યતા લીધી. 

આ દરમિયાન જેપી નડ્ડાએ કહ્યું કે ભાજપમાં જાખડજીનું સ્વાગત છે. તેમણે કહ્યું કે પંજાબમાં રાષ્ટ્રવાદી દળોને(nationalist forces) મજબૂત બનાવવું એ સમયની જરૂરિયાત છે.

અત્રે જણાવવાનું કે સુનિલ જાખડે 14મી મેના રોજ કોંગ્રેસમાંથી રાજીનામું(Resignation) આપ્યું હતું.

આ સમાચાર પણ વાંચો :  શું કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ હવે ભાજપમાં જોડાશે હાર્દિક પટેલ? અટકળો પર નેતાએ આપ્યો આ જવાબ.. 

Maharashtra Politics: શિવસેનામાં ‘આદિત્ય’ યુગની તૈયારી! ઉદ્ધવ ઠાકરે સોંપી શકે છે મોટી જવાબદારી, રાજકીય સમીકરણો બદલાશે
Kalyan-Ahilyanagar Highway Tragedy: કલ્યાણ-અહિલ્યાનગર હાઈવે પર રક્તપાત: ઈકો કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં 8ના કરૂણ મોત.
Surendranagar Highway Accident: ચોટીલા દર્શને જતા શ્રદ્ધાળુઓ કાળનો કોળિયો બન્યા: સુરેન્દ્રનગરમાં ટ્રકે પદયાત્રીઓને અડફેટે લેતા 7ના કરૂણ મોત
Earthquake in Maharashtra: મહારાષ્ટ્રના વાશિમ, યવતમાળ અને નાંદેડમાં ભૂકંપ, જાણો કેટલી હતી તીવ્રતા અને ક્યાં હતું કેન્દ્રબિંદુ.
Exit mobile version