Site icon

સપા નેતા આઝમ ખાનને સુપ્રીમ કોર્ટ તરફથી મળી મોટી રાહત, કોર્ટે આ કેસમાં આપ્યા વચગાળાના જામીન.

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Community

સમાજવાદી પાર્ટીના(Samajwadi party) નેતા આઝમ ખાનને(Azam Khan) સુપ્રીમ કોર્ટમાંથી(Supreme court) મોટી રાહત મળી છે. 

2 વર્ષથી વધુ સમયથી જેલમાં બંધ સપા નેતાને કોર્ટે વચગાળાના જામીન(Bail) આપ્યા છે. 

ઉત્તર પ્રદેશના(Uttar pradesh) રામપુરના(Rampur) કોતવાલી પોલીસ સ્ટેશન(Kotwali Police Station) સંબંધિત કેસમાં તેમને આ રાહત મળી છે.

જો કે આ જામીન બાદ પણ આઝમ ખાન કેટલા સમય સુધી જેલમાંથી બહાર આવી શકશે તે સ્પષ્ટ નથી.
સપા નેતા આઝમ ખાન હાલ સીતાપુર જેલમાં (Sitapur jail)બંધ છે. 

ઉલ્લેખનીય છે કે આ જામીન 89મા કેસમાં આપવામાં આવ્યા છે. આ પહેલા આઝમ ખાનને 88 કેસમાં જામીન મળી ચૂક્યા છે.

આ સમાચાર પણ વાંચો : મોટા સમાચાર : જ્ઞાનવાપી મસ્જિદ કેસમાં સર્વે રિપોર્ટ કોર્ટમાં રજૂ, સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી ટળી, વારાણસી કોર્ટને અપાયા આ આદેશ.. 

Parth Pawar Case: પવાર પરિવાર માટે ચિંતાના સમાચાર! પાર્થ પવારને મુંઢવા કેસમાં નથી મળી રાહત, જાણો શું છે જમીન કૌભાંડનો સમગ્ર વિવાદ.
Sharad Pawar: મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ! NCP વિલય મુદ્દે શરદ પવારે ફડણવીસને આપ્યો જડબાતોડ જવાબ, સુનેત્રા પવાર વિશે આપ્યું મોટું નિવેદન
Parth Pawar: શું પાર્થ પવાર બનશે દિલ્હીમાં NCP નો નવો ચહેરો? રાજ્યસભાની ટિકિટને લઈને અજીત પવાર જૂથનો મોટો માસ્ટરસ્ટ્રોક, જાણો વિગતો
Sunetra Pawar: મંત્રાલયમાં ફરી ગાજશે પવારનું નામ! સુનેત્રા પવાર બનશે નવા ડેપ્યુટી CM; જાણો કેમ તેમને અજીત પવારની જ કેબિન ફાળવાઈ?
Exit mobile version