Site icon

સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી એકનાથ શિંદેને આપી મોટી રાહત- સ્પીકરને આપ્યા આ આદેશ- જાણો વિગતે 

News Continuous Bureau | Mumbai 

મહારાષ્ટ્ર(Maharashtra politics)માં રાજકીય ઉથલપાથલ વચ્ચે મુખ્યમંત્રી એકનાથ શિંદે(CM Eknath Shinde)ને સુપ્રીમ કોર્ટ(Supreme court)માંથી મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે શિવસેના(Shivsena)ના બંને જૂથોના ધારાસભ્યો(MLAs)ને ગેરલાયક ઠેરવવાની કાર્યવાહી પર રોક લગાવી દીધી છે. કોર્ટે કહ્યું કે, નવા સ્પીકર(Speaker) હાલમાં કોઈ પણ ધારાસભ્ય વિરુદ્ધ કોઈ કાર્યવાહી ન કરે.  

Join Our WhatsApp Community

સુપ્રીમ કોર્ટે શિંદે જૂથના 16 ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાના કેસમાં સુનાવણી મોકૂફ રાખી છે. સાથે સીજેઆઈ(CJI) એનવી રમણા(NV Ramanna)એ કહ્યુ કે, સ્પીકર ને જણાવી દો કે જ્યાં સુધી કોર્ટ આ મામલે સુનાવણી ન કરી લે ત્યાં સુધી અયોગ્યતાની અરજી પર કોઈ નિર્ણય ન લે. આ કેસ માટે બેન્ચનું ગઠન કરવામાં આવશે. જે ટૂંક સમયમાં થશે, હાલમાં કોઈ તારીખ આપી શકે નહીં.

આ સમાચાર પણ વાંચો : પડતા પર પાટુ- દૂધ-દહીં- અનાજ કરિયાણા પર પણ GST- સરકારના સૂચન સામે વેપારી આલમનો વિરોધ- નાગરિકોને પડશે આર્થિક ફટકો

ઉલેખનીય છે કે શિવસેના(Shiv Sena)ના બળવાખોર ધારાસભ્યો(Rebel MLAs)એ એકનાથ શિંદે સાથે મળીને અલગ જૂથ બનાવી લીધું હતું. જેમાંથી 16 બળવાખોર ધારાસભ્યોને તત્કાલિન ડેપ્યુટી સ્પીકરે ગેરલાયક ઠેરવ્યા હતા.

 

Maharashtra Weather Update: મુંબઈ-પુણે સહિત આખું મહારાષ્ટ્ર ઠુંઠવાશે! ઠંડીના જોર સાથે વાદળછાયું આકાશ, શું માવઠું પડશે? જાણો હવામાન વિભાગની લેટેસ્ટ ચેતવણી
BMC Mayor Election: મુંબઈના મેયરની ચાવી હવે અમિત શાહના હાથમાં? શિંદે જૂથના કોર્પોરેટરોની હોટલબંધી ખતમ, પણ મેયર પદનું સસ્પેન્સ દિલ્હી પહોંચ્યું
BMC Mayor Race: મુંબઈ મેયર પદ માટે ભાજપ અને ઉદ્ધવ જૂથ વચ્ચે ગુપ્ત મંત્રણાની ચર્ચા; બદલાતા રાજકીય સમીકરણો વચ્ચે કોણ મારશે બાજી?
Maharashtra Politics: એકનાથ શિંદેની મંત્રીઓ પર નારાજગી અને મુંબઈમાં શરૂ થયેલું ‘હોટલ પોલિટિક્સ’; જાણો કેમ લીવો પડ્યો આ નિર્ણય
Exit mobile version