Site icon News Continuous Bureau | Mumbai

નેપાળમાં મોટી દુર્ઘટના: ગુમ થયેલા પ્લેનનો અહીંથી મળ્યો કાટમાળ, વિમાનમાં સવાર 4 ભારતીયો સહિત કુલ 22 મુસાફરો ના નિપજ્યા મોત..

News Continuous Bureau | Mumbai

નેપાળમાં(Nepal) ક્રેશ(Crash) થયેલા તારા એરલાઈન્સના(Tara Airlines) વિમાનનો કાટમાળ મળી આવ્યો છે. 

Join Our WhatsApp Channel

લાપતા વિમાનનો(missing plane) કાટમાળ નેપાળ સેનાએ(Nepal Army) આજે સવારે મુસ્તાંગ જિલ્લાના(Mustang District) સેનોસવેરમાંથી શોધી કાઢયો છે.

મીડિયા રિપોર્ટ મુજબ આ વિમાન દુર્ઘટનામાં(plane crash) સવાર તમામ 22 લોકોના મોત થયા છે. 

દુર્ઘટનાગ્રસ્ત આ વિમાનમાં ચાર ભારતીય(Indians), બે જર્મન(German) અને 13 નેપાળી નાગરિક( Nepali citizen) તેમજ ત્રણ નેપાળી ક્રુ મેમ્બર(Crew member) સવાર હતા.

આ સમાચાર પણ વાંચો :  કેરળમાં મેઘરાજાની પધરામણી, નિર્ધારિત સમય કરતા ત્રણ દિવસ વહેલું આગમન; હવામાન વિભાગે કરી આ આગાહી 

Igatpuri Incident ઈગતપુરીના ભાવલી ધોધ પર પ્રવાસી પરિવાર પર જીવલેણ હુમલો અને મહિલાની છેડતી; ૭ અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ
Ketan Agrawal Murder Case “જે પુત્રના લગ્નના સપના જોયા, તેના જ અંતિમ સંસ્કાર કર્યા…” કેતન અગ્રવાલ હત્યાકાંડમાં માતાનો આક્રંદ!
Ambalal Patel Weather Forecast Stop ‘જાથા’ સામે ઝૂક્યા કે આત્મસન્માનને ઠેસ?! હવે આગાહીઓ નહીં કરે અંબાલાલ.. આગાહીકારે કેમ લીધો આકરો નિર્ણય!
Youngest Guinness World Record Robotics આંગળીથી અડધા સાઈઝનો રોબોટિક આર્મ બનાવ્યો, નાગપુરના 17 વર્ષના છોકરાનો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ!
Exit mobile version