ચૂંટણી આવતા ગુજરાત સરકાર જાગી, આદિવાસીઓના વિરોધના પગલે રાજ્ય સરકારે આ પ્રોજેક્ટ કર્યો રદ.. જાણો વિગતે 

 News Continuous Bureau | Mumbai

મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel )મોટી જાહેરાત કરી છે. 

Join Our WhatsApp Community

મુખ્યપ્રધાન પટેલે જાહેરાત કરી છે કે ગુજરાત સરકારે(Gujarat Govt) તાપી-પાર લિંક યોજના (Tapi Par Link Project) રદ્દ કરી છે.

મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ અને ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ(BJP president) સી.આર. પાટીલે(C.R. Patil) પ્રેસ કોન્ફરન્સ(Press conference) કરી આ જાહેરાત કરી છે.

રાજ્યમાં વિધાનસભા ચૂંટણી(Assembly elections) આવી રહી છે, ત્યારે આદિવાસીઓના(tribes) રોષનો ભોગ ન બનવું પડે માટે સરકારે આ નિર્ણય લીધો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. 

ઉલ્લેખનીય છે કે દક્ષિણ ગુજરાતના આદિવાસીઓ તાપી-પાર લિંક યોજનાનો સતત વિરોધ કરી રહ્યાં હતા.

આ સમાચાર પણ વાંચો :   શિવસેના આ ફાયર બ્રાન્ડ નેતાને ઉતાર્યા મેદાનમાં, સતત ચોથી વખત રાજ્યસભા ઉમેદવાર તરીકે કર્યા નામાંકિત.. જાણો વિગતે   

Kandivli Borivali block: કાંદિવલી અને બોરીવલી વચ્ચે છઠ્ઠી લાઇનના કમીશનીંગ ના સંબંધમાં નોન-ઇન્ટરલોકિંગ કાર્ય હેતુ બ્લોકને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે
Ahmedabad school bomb threat: અમદાવાદમાં બોમ્બનો ફફડાટ! એકસાથે 7 શાળાઓને ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ તંત્ર હરકતમાં
Aam Aadmi Party: પુણે કોર્પોરેશન ચૂંટણીમાં AAPની ધમાકેદાર એન્ટ્રી! 25 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર, સમીકરણો બદલાશે.
Thackeray alliance: ઠાકરે ભાઈઓનો સૌથી મોટો માસ્ટરસ્ટ્રોક! ફોર્મ ભરતા પહેલા કરી શકે છે ઐતિહાસિક જાહેરાત, રાજકારણમાં ભૂકંપ.
Exit mobile version