Site icon

મુંબઈ પછી હવે થાણામાં પાણીની સમસ્યા, આ પંપીંગ સ્ટેશન માં પાણી ઘુસી ગયું. જાણો વિગત..

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ,19 જુલાઈ  2021

Join Our WhatsApp Community

સોમવાર

થાણા મહાનગરપાલિકાની હદમાં આવેલા રહેઠાણો ને આજે પાણી પુરવઠો ઓછા દબાણથી મળે તેવી શક્યતા છે. વાત એમ છે કે ભારે વરસાદને કારણે પીસે પાંજરાપોળ પંપીંગ સ્ટેશન માં ભાતસા નદીના પાણી ઘૂસી ગયા હતા. પરિણામ સ્વરૂપે પંપીંગ સ્ટેશન નું કામ ધીમું પડયું છે.

હરખ પદુડા પર્યટકોનો જીવ માંડ માંડ બચ્યો. ખારઘરમાં ફાયર બ્રિગેડની દમદાર કામગીરી, ડુંગર પરથી લોકોને બચાવ્યા. જુઓ વિડિયો

આથી થાણા વિસ્તારમાં આજે પાણી ઓછા દબાણથી આવશે તેવી થાણા મહાનગરપાલિકાએ જાહેરાત કરી છે.

Ahmednagar: અહમદનગર રેલવે સ્ટેશનનું નામ બદલીને ‘અહિલ્યાનગર’ કરાયું
Gujarat CM Bhupendra Patel: માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના સેવા દાયિત્વના ચાર વર્ષ
Mahavikas Aghadi: મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો,ઠાકરે બંધુઓ એ કરી આટલા કલાક ની મુલાકાત
Ahmednagar: મહારાષ્ટ્રના અહમદનગર રેલવે સ્ટેશનનું નામ બદલાયું; જાણો શું છે નવું નામ?
Exit mobile version