Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રનું રાજકારણ હવે ધમકી તરફ વળ્યું – નારાયણ રાણે સીધેસીધા શરદ પવારને કહ્યું કે બચીને રહેજો- નહી તો ઘરે નહીં પહોંચી શકો

 News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રના રાજકારણ(Maharashtra Politics)માં હવે ધમકી સત્ર શરૂ થયું છે. ભારતીય જનતા પાર્ટી(BJP)ના નેતા નારાયણ રાણે(Narayan Rane)એ ટ્વિટ કરીને શરદ પવાર(NCP Chief Sharad Pawar)ને સિધી ધમકી આપી છે. પોતાના ટ્વીટમાં તેમણે કહ્યું છે કે શિવસેનાના જે ધારાસભ્યો(MLAs) મુંબઈ (Mumbai)છોડીને ગયા છે તે તમામ ધારાસભ્યોને શરદ પવાર ધમકી આપી રહ્યા છે. આ વાત યોગ્ય નથી. એટલું જ નહીં પણ શરદ પવાર ફ્લોર ટેસ્ટ(flor test) માટે તમામ ધારાસભ્યોને મુંબઈ(Mumbai) લાવવા માંગે છે.  

Join Our WhatsApp Channel

 

શરદ પવારની આ માગણી પર નારાયણ રાણેએ કહ્યું છે કે શરદ પવારે સાવચેતીથી વર્તન કરવું જોઈએ. નહીં તો એવી પરિસ્થિતિ ઉત્પન્ન થઈ જશે કે શરદ પવાર પોતે સુરક્ષિત રીતે પોતાના ઘરે નહીં પહોંચી શકે.  આમ મહારાષ્ટ્રની રાજનીતિમાં શરદ પવારને પણ સીધા શબ્દોમાં ધમકી મળી ચૂકી છે.

આ સમાચાર પણ વાંચો : MVA સાથે ગઠબંધન તોડવાના સંજય રાઉતના નિવેદન બાદ એકનાથ શિંદે જૂથની શરત- ઉદ્ધવ ઠાકરે રાજીનામું આપે અને આ કામ કરે તો જ આગળ વાતચીત થશે

Parbhani Temple Tragedy મહારાષ્ટ્રના પરભણીમાં હનુમાન મંદિરની છત પ્રસાદ લેતા ભક્તો પર તૂટીને પડી, આટલા શ્રદ્ધાળુઓના મોત
Weather Prediction Conflict વરસાદની આગાહી મુદ્દે વિજ્ઞાન જાથા અને અંબાલાલ પટેલ આમનેસામને; વિજ્ઞાન વિરુદ્ધ જ્યોતિષની લડાઈ તેજ
Mandatory Marathi Language Certificate મરાઠી ભાષાનું પ્રમાણપત્ર ફરજિયાત, આ તારીખ પછીપાલન ન કરનાર ચાલકો પર થશે કડક કાર્યવાહી.
Maharashtra Monsoon Delay આકાશ પર મંડાયેલી મીટ આ તારીખથી રાજ્યમાં સક્રિય થશે ચોમાસું, ખેડૂતોને મળશે રાહત.
Exit mobile version