Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રનું રાજકારણ હવે ધમકી તરફ વળ્યું – નારાયણ રાણે સીધેસીધા શરદ પવારને કહ્યું કે બચીને રહેજો- નહી તો ઘરે નહીં પહોંચી શકો

 News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રના રાજકારણ(Maharashtra Politics)માં હવે ધમકી સત્ર શરૂ થયું છે. ભારતીય જનતા પાર્ટી(BJP)ના નેતા નારાયણ રાણે(Narayan Rane)એ ટ્વિટ કરીને શરદ પવાર(NCP Chief Sharad Pawar)ને સિધી ધમકી આપી છે. પોતાના ટ્વીટમાં તેમણે કહ્યું છે કે શિવસેનાના જે ધારાસભ્યો(MLAs) મુંબઈ (Mumbai)છોડીને ગયા છે તે તમામ ધારાસભ્યોને શરદ પવાર ધમકી આપી રહ્યા છે. આ વાત યોગ્ય નથી. એટલું જ નહીં પણ શરદ પવાર ફ્લોર ટેસ્ટ(flor test) માટે તમામ ધારાસભ્યોને મુંબઈ(Mumbai) લાવવા માંગે છે.  

Join Our WhatsApp Channel

 

શરદ પવારની આ માગણી પર નારાયણ રાણેએ કહ્યું છે કે શરદ પવારે સાવચેતીથી વર્તન કરવું જોઈએ. નહીં તો એવી પરિસ્થિતિ ઉત્પન્ન થઈ જશે કે શરદ પવાર પોતે સુરક્ષિત રીતે પોતાના ઘરે નહીં પહોંચી શકે.  આમ મહારાષ્ટ્રની રાજનીતિમાં શરદ પવારને પણ સીધા શબ્દોમાં ધમકી મળી ચૂકી છે.

આ સમાચાર પણ વાંચો : MVA સાથે ગઠબંધન તોડવાના સંજય રાઉતના નિવેદન બાદ એકનાથ શિંદે જૂથની શરત- ઉદ્ધવ ઠાકરે રાજીનામું આપે અને આ કામ કરે તો જ આગળ વાતચીત થશે

Maharashtra Politics મંત્રીમંડળમાં અસંતોષ? કામગીરી ન સુધરે તો લેવાશે કડક પગલાં, એકનાથ શિંદેની ખુલ્લી ચેતવણી
Udhayanidhi Stalin ઉદયનિધિ સ્ટાલિનની અટકાયત પર મદ્રાસ હાઇકોર્ટનો મોટો આદેશ પૂછપરછ પૂર્ણ થયા બાદ મુક્ત કરવા નિર્દેશ
Vasai wildlife trafficking racket કેરળથી મુંબઈ લાવવામાં આવતું હતું કરોડોનું કાળું સોનું વસઈ પોલીસે પર્દાફાશ કરી ઝડપ્યા ૫ આરોપીઓ..
DY Patil Passes Away રાજકારણ અને શિક્ષણ જગતને મોટી ખોટ પદ્મશ્રી ડી.વાય. પાટીલનું ૯૦ વર્ષની વયે નિધન, કોલ્હાપુરમાં શોકની લહેર
Exit mobile version