Site icon News Continuous Bureau | Mumbai

સ્કુલ ખોલવું ભારે પડ્યું. મહારાષ્ટ્રના આ જીલ્લાની એક શાળામાં 82 બાળકોને કોરોના થયો. શાસને લીધો આ નિર્ણય.

ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો,

મુંબઈ, 29 ડિસેમ્બર 2021.

Join Our WhatsApp Channel

બુધવાર.

ભારતમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનની એન્ટ્રી થયા બાદ મહામારીનું સંક્રમણ ધીરે ધીરે વધી રહ્યું છે. 

મહારાષ્ટ્રના અહેમદનગર સ્થિત જવાહર નવોદય વિદ્યાલયમાં 82 બાળકો અને સ્ટાફ કોરોનાગ્રસ્ત થયા છે.

હવે અહેમદનગર માં તમામ 27 સરકારી શાળાઓ અને છાત્રાલયોના લગભગ 3000 બાળકોનું સામૂહિક કોવિડ પરીક્ષણ કરવામાં આવશે.

એક જ શાળામાં મોટી સંખ્યામાં કેસ આવ્યા બાદ સ્થાનિક કલેક્ટરએ આ નિર્ણય લીધો છે.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ પારનેર તાલુકામાં આવેલી વિદ્યાલયના 19 વિદ્યાર્થીઓ કોરોના વાયરસથી સંક્રમિત આવ્યા હતા.

મુંબઈમાં ફરી કોરોના બ્લાસ્ટ! માત્ર એક સપ્તાહમાં ચાર ગણા કેસ વધ્યા, મહાનગર પાલિકા ચિંતામાં; જાણો આજે કેટલા કેસ આવ્યા સામે

Ketan Agarwal Murder Case Siya Goyal દીકરી સામે પિતાનો જ ન્યાય! કેતનના કથિત મર્ડર કેસ પર સિયા ગોયલના પિતાનું મોટું નિવેદન આવ્યું સામે
Maharashtra Rain Alert 24 Districts મેઘરાજાની તોફાની બેટિંગ! મહારાષ્ટ્રના ૨૪ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, જળબંબોળ સ્થિતિ વચ્ચે ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ
Khan Sir Bail પટના કોચિંગ વિવાદમાં ખાન સરને મોટી રાહત, ધરપકડ પર રોક યથાવત
Ujjain Badnagar Moharram Incident ઉજ્જૈન બડનગરમાં મોહરમ દરમિયાન જોખમી પ્રદર્શન, ચાર લોકો સામે FIR
Exit mobile version