Site icon

લખીમપુર હિંસા: મૃતકોના પરિવારોને મળશે આટલા લાખ રૂપિયા અને સરકારી નોકરી; રાજ્ય સરકારે કરી જાહેરાત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 4 ઑક્ટોબર, 2021

Join Our WhatsApp Community

સોમવાર

લખીમપુર હિંસાને લઈને ખેડૂતો અને વહીવટીતંત્ર વચ્ચે ચાલી રહેલી મંત્રણામાં બંને પક્ષો વચ્ચે સમાધાનના સમાચાર છે.

સરકાર અને ખેડૂતો વચ્ચે મંત્રણાના છ રાઉન્ડ બાદ સહમતિ બની છે. 

સરકારે જાહેરાત કરી છે કે મૃતકોના પરિવારજનોને 45 લાખ રૂપિયા તથા ઘાયલોને 10 લાખ આપવામાં આવશે. 

આ ઉપરાંત મૃતકના પરિવારના એક સભ્યને સરકારી નોકરી આપવામાં આવશે.

આ ઘટનાની ન્યાયિક તપાસ કરવાનું વચન પણ આપ્યું છે. આ તપાસ હાઇકોર્ટના નિવૃત્ત જજ દ્વારા કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે કૃષિ કાયદા અને કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્ર ટેનીના નિવેદનનો વિરોધ કરી રહેલા ખેડૂતો અને મંત્રીના પુત્ર વચ્ચે રવિવારે હિંસક ટકરાવ થયો. આ ઘટનામાં 9 લોકોના મોત થયા હતા.

લખીમપુર ખેરી હિંસાઃ કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાની સીતાપુર પોલીસે અહીંથી કરી ધરપકડ, જાણો વિગતે

Ajmer Division train block: અજમેર મંડળમાં એન્જિનિયરિંગ કાર્ય હેતુ બ્લોક ને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે
Vibrant Gujarat Regional Conference 2025: વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કૉન્ફરન્સ દ્વારા કચ્છ અને સૌરાષ્ટ્રમાં રોકાણને વેગ મળશે
World Childrens Day 2025: વિશ્વ બાળ દિવસ-૨૦૨૫ બાળકોમાં આજે રોપેલા સંસ્કારોનું બીજ,
Kumbh Mela 2027: કુંભમેળા 2027 માટે નાસિક એરપોર્ટનો થશે ‘અસામાન્ય’ કાયાકલ્પ; યાત્રીઓની આવન-જાવન ક્ષમતામાં પણ મોટો વધારો થશે
Exit mobile version