Site icon

સરકાર ગઈ પણ રાજકીય લડાઈ હજી ચાલુ- મહારાષ્ટ્રનાં નવા CM એકનાથ શિંદે પર ઉદ્ધવ ઠાકરેએ કરી આ કાર્યવાહી-જાણો વિગતે 

News Continuous Bureau | Mumbai 

એકનાથ શિંદેએ(Eknath Shinde) મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી( Maharashtra CM) તરીકેનો કાર્યભાર સંભાળી લીધો છે પરંતુ રાજકીય ઘમાસાણનો હજી અંત આવ્યો નથી. 

Join Our WhatsApp Community

ઉદ્ધવ ઠાકરેએ(Uddhav Thackeray) મુખ્યમંત્રી એકનાથ શિંદેને શિવસેનાના નેતા(Shiv Sena leader) પદ પરથી હટાવી દીધા છે. 

ઉદ્ધવ ઠાકરેએ તેમના પર પક્ષ વિરોધી પગલાં લેવાનો આરોપ લગાવીને આ કાર્યવાહી કરી છે.

ઉલ્લેખનીય છે કે બે અઠવાડિયા પહેલા એકનાથ શિંદેએ શિવસેનામાં બળવો કર્યો હતો અને ત્યારબાદ 30 જૂને તેમણે ભાજપ(BJP) સાથે મળીને સરકાર બનાવી હતી.

આ સમાચાર પણ વાંચો :  મહારાષ્ટ્ર વિધાનસભાનું 3જી જુલાઈથી 2 દિવસ વિશેષ અધિવેશન- શિંદે-ભાજપ સરકારનો આ તારીખે વિશ્વાસ મત મેળવશે 

Garvi Gurjari: ગરવી ગુર્જરી દ્વારા છેલ્લા ૦૭ મહિનામાં રાજ્ય-રાજ્ય બહાર રૂા.૧૭ કરોડથી વધારે કિંમતની સ્વદેશી હાથશાળ-હસ્તકલાની ચીજ વસ્તુઓનું વેચાણ
Delhi Blast: દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટું એક્શન, ૪ આતંકવાદી ડોક્ટરોના લાઇસન્સ રદ્દ, કરકિર્દીનો આવ્યો અંત.
Bihar Election Results 2025: બિહાર CM કોણ બનશે? JDU નેતા શ્યામ રજકે ચૂંટણી પરિણામો પહેલા જ કરી દીધો સૌથી મોટો દાવો, રાજકારણમાં ગરમાવો!
Gujarat ATS: ગુજરાત એટીએસની મોટી કાર્યવાહી! પાકિસ્તાન સાથે સંબંધ ધરાવતા આતંકવાદી શંકાસ્પદની ધરપકડ
Exit mobile version