Site icon

સરકાર ગઈ પણ રાજકીય લડાઈ હજી ચાલુ- મહારાષ્ટ્રનાં નવા CM એકનાથ શિંદે પર ઉદ્ધવ ઠાકરેએ કરી આ કાર્યવાહી-જાણો વિગતે 

News Continuous Bureau | Mumbai 

એકનાથ શિંદેએ(Eknath Shinde) મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી( Maharashtra CM) તરીકેનો કાર્યભાર સંભાળી લીધો છે પરંતુ રાજકીય ઘમાસાણનો હજી અંત આવ્યો નથી. 

Join Our WhatsApp Community

ઉદ્ધવ ઠાકરેએ(Uddhav Thackeray) મુખ્યમંત્રી એકનાથ શિંદેને શિવસેનાના નેતા(Shiv Sena leader) પદ પરથી હટાવી દીધા છે. 

ઉદ્ધવ ઠાકરેએ તેમના પર પક્ષ વિરોધી પગલાં લેવાનો આરોપ લગાવીને આ કાર્યવાહી કરી છે.

ઉલ્લેખનીય છે કે બે અઠવાડિયા પહેલા એકનાથ શિંદેએ શિવસેનામાં બળવો કર્યો હતો અને ત્યારબાદ 30 જૂને તેમણે ભાજપ(BJP) સાથે મળીને સરકાર બનાવી હતી.

આ સમાચાર પણ વાંચો :  મહારાષ્ટ્ર વિધાનસભાનું 3જી જુલાઈથી 2 દિવસ વિશેષ અધિવેશન- શિંદે-ભાજપ સરકારનો આ તારીખે વિશ્વાસ મત મેળવશે 

Ahmedabad Railway Division: અમદાવાદ મંડળમાં ડિસેમ્બર 2025 થી 19 ફેબ્રુઆરી 2026 સુધી 484 એલાર્મ ચેન પુલિંગની ઘટનાઓ નોંધાઈ
SSC Board Exam Scam: એસએસસી બોર્ડની પરીક્ષામાં મોટું કૌભાંડ: સોલાપુરમાં ગુજરાતી (મરાઠી) પેપર દરમિયાન 10 ડમી વિદ્યાર્થીઓ ઝડપાયા.
Rahul Gandhi Mumbai Visit: મુંબઈના પ્રવેશદ્વાર પર રાહુલ ગાંધીનો ભારે વિરોધ: ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દેખાવકારોએ બતાવ્યા કાળા વાવટા.
Ahmedabad Railway Division: મિશન ઝીરો સ્ક્રેપ હેઠળ અમદાવાદ મંડળે સ્ક્રેપ વેચાણમાં 60 કરોડ રૂપિયાનો આંકડો પાર કર્યો
Exit mobile version