Site icon

શિવસેના કોની- ઉદ્ધવ ઠાકરેની ટીમ ચૂંટણી પંચના આદેશની સામે સુપ્રીમ કોર્ટ પહોંચી- કરી આ માંગ 

News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્ર(Maharahtra)માં ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray)અને એકનાથ શિંદે(Eknath Shinde) વચ્ચે શિવસેના ઉપર અધિકાર મેળવવાની બાબત નવું સ્વરૂપ લેતી જોવા મળી રહી છે. 

Join Our WhatsApp Community

ઉદ્ધવ ઠાકરેએ ચૂંટણી પંચ(EC) દ્વારા બન્ને જૂથોને શિવસેના ઉપર પોતાનો દાવો સાબિત કરવાના આદેશના અનુસંધાને સુપ્રીમ કોર્ટ(supreme court)માં અરજી દાખલ કરી છે.

તેમણે એકનાથ શિંદે દ્વારા 'અસલી' શિવસેના તરીકે માન્યતા પ્રાપ્તિ માટેની અરજી ઉપર ચૂંટણી પંચની કાર્યવાહી ઉપર રોક લગાવવાની માંગણી કરી છે. 

ઠાકરે જૂથના શિવસેના મહાસચિવ સુભાષ દેસાઈએ અરજી દાખલ કરી છે. 

ઉલ્લેખનીય છે કે ચૂંટણી આયોગે બન્ને જૂથોને પાર્ટીની અંદર ચાલી રહેલા વિરોધના કારણોની વિગતોને લેખિતમાં આપવાનું કહ્યું છે. 

આ સમાચાર પણ વાંચો : વોટર આઈડી સાથે જોડાશે આધાર કાર્ડ- 1 ઓગસ્ટથી શરૂ થશે અભિયાન- આ રાજ્યમાંથી થશે શુરુઆત 

Amit Shah Reaction: બિહારમાં જીત પછી અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા, નીતીશ માટે પણ સંદેશ!
Godrej Agrovet MoU, ₹70 crore investment: ગોદરેજ એગ્રોવેટે રૂ. 70 કરોડના રોકાણ માટે આંધ્ર પ્રદેશ સરકાર સાથે એમઓયુ કર્યો
MCA Elections: MCA ચૂંટણી: મુંબઈ ક્રિકેટ એસોસિયેશનના ઉપાધ્યક્ષ પદે જીતેન્દ્ર આવ્હાડ, તો સચિવ પદે ઉમેશ ખાનવિલકર.
Delhi Car Blast: દિલ્હી બ્લાસ્ટ ડૉ. શાહીનને બુરખાથી નફરત! યુરોપ-ઓસ્ટ્રેલિયા જવાની હતી, પૂર્વ પતિએ ખોલ્યા અંગત જીવનના રાજ
Exit mobile version