Site icon News Continuous Bureau | Mumbai

નફ્ફટ રાજકારણ : આર્થિક સંકડામણ અનુભવી રહેલી ઉદ્ધવ ઠાકરે સરકારે પ્રસિદ્ધિ પાછળ દોઢસો કરોડ ખર્ચી માર્યા; જાણો વિગત….

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, જુલાઈ ૨૦૨૧

Join Our WhatsApp Channel

સોમવાર

એક તરફ મહારાષ્ટ્ર સરકાર આર્થિક ભીંસમાં છે, તેમજ પોતાની આર્થિક કમજોરીને હલ કરવા માટે લોકો પર કરવેરા વધારવાનું વિચારી રહી છે. બીજી તરફ ચોંકાવનારી વિગતો આવી છે જે મુજબ ઉદ્ધવ ઠાકરે સરકારે ગત ૧૬ મહિના દરમિયાન પોતાની જાહેરાતો પાછળ 155 કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે. રાઇટ ટુ ઇન્ફર્મેશન એક્ટિવિસ્ટ અનિલ ગલગલીએ આ માહિતી અરજી ના માધ્યમથી ઉપલબ્ધ કરી છે. પ્રાપ્ત થયેલી વિગત મુજબ 2019 થી 12 માર્ચ 2020 દરમિયાન રાજ્ય સરકારે 20 કરોડ રૂપિયા ખર્ચ કર્યા. જો કે ઉદ્ધવ ઠાકરે સરકારે વર્ષ ૨૦૨૧ થી પોતાના ખર્ચા વધારી દીધા અને ચાલુ વર્ષે, માત્ર સાત મહિનામાં ૧૦૪ કરોડ રૂપિયાની જાહેરાતો આપી.

મોટા સમાચાર : ભારતના આ મોટા રાજ્યમાં આજથી લોક ડાઉન ના નિયમો ખસ્યા. મલ્ટિપ્લેક્સ અને જીમ પણ ખુલ્લુ.

આમ જ્યારથી એન્ટિલિયા કૌભાંડ થયું છે ત્યારથી ઉદ્ધવ ઠાકરે સરકારે પોતાની જાહેરાતો માટે વધુ પૈસા ખર્ચ કરવાના શરૂ કરી દીધા છે.

Eknath Shinde Cabinet Expansion કેન્દ્રીય મંત્રીમંડળના વિસ્તાર પહેલા એકનાથ શિંદેનો મોટો દાવ શિવસેના માટે આટલા મંત્રીપદો ફાળવવાની રાખી માંગ, દિલ્હીમાં રાજકીય ગતિવિધિઓ તેજ
NCP Reunion BJP Condition મહારાષ્ટ્રના રાજકારણમાં ઊથલપાથલના સંકેત શરદ પવારની NDA માં એન્ટ્રી અને NCP ના વિલય પર ભાજપે રોડમેપ કર્યો સ્પષ્ટ, મૂકી આ શરત…
Maharashtra Euthanasia Committee મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય ઈચ્છામૃત્યુના કેસ માટે દરેક હોસ્પિટલમાં રચાશે ખાસ ‘મેડિકલ કમિટી’
Siddhivinayak Temple Replica in Manipur આ રાજ્યમાં બનશે મુંબઈના પ્રસિદ્ધ સિદ્ધિવિનાયક મંદિરની પ્રતિકૃતિ, નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેની મોટી જાહેરાત
Exit mobile version