Site icon

હવે શિવસેના કોની- શિંદે પાસે છે એ કે પછી ઠાકરેના ટેકેદારોની- ચૂંટણી પંચે બંને જૂથોને આ તારીખ સુધીમાં દસ્તાવેજી પુરાવા રજૂ કરવાનો આપ્યો આદેશ

News Continuous Bureau | Mumbai

શિવસેનાની માલિકી કોની? શિંદે કે ઠાકરે? તેના પર સુપ્રીમ કોર્ટે બંધારણીય બેંચ બનાવવાના સંકેત આપ્યા છે. 

Join Our WhatsApp Community

દરમિયાન, કેન્દ્રીય ચૂંટણી પંચે આ મામલે સુનાવણી માટે બંને જૂથોને નોટિસ પણ પાઠવી છે. 

ચૂંટણી પંચે શિવસેનાના બંને જૂથોને  8  ઓગસ્ટે બપોરે 1 વાગ્યા સુધીમાં દસ્તાવેજી પુરાવા રજૂ કરવાનો આદેશ આપ્યો છે. 

સાથે ચૂંટણી પંચે બંને પક્ષોને પક્ષમાં ચાલી રહેલા વિવાદ પર તેમના લેખિત નિવેદનો આપવા માટે પણ કહ્યું છે.

ઉલ્લેખનીય  છે કે અગાઉ, એકનાથ શિંદે જૂથે ચૂંટણી પંચને પત્ર લખીને શિવસેનાનું ચૂંટણી ચિહ્ન 'ધનુષ-બાન' ફાળવવાની માંગ કરી હતી

આ સમાચાર પણ વાંચો  : કોરોના બાદ હવે મંકીપોક્સનું જોખમ-ભારતના આ દક્ષિણ રાજ્યમાં વધુ એક કેસ આવ્યો સામે-તંત્ર થયું સાબદું

Project Suvita Maharashtra: ‘પ્રૉજેક્ટ સુવિતા’ને જોરદાર પ્રતિસાદ: ૫૦ લાખથી વધુ બાળકોના વાલીઓની નોંધણી; મહારાષ્ટ્રમાં ૯૪ લાખ લાભાર્થીઓને રસીકરણના SMS સંદેશ
Girnar Ascent Descent Competition: ગુજરાતના યુવક – યુવતીઓ માટે આગામી સમયમાં ગીરનાર- જૂનાગઢ ખાતે ‘ગીરનાર આરોહણ – અવરોહણ સ્પર્ધા’ યોજાશે
Arms smuggling: ગેંગવોરનું કાવતરું નિષ્ફળ: દિલ્હીમાં પાકિસ્તાનથી મોકલાયેલા હથિયારો જપ્ત, લોરેન્સ અને બંબીહા ગેંગને થવાનો હતો સપ્લાય.
Local train: લોકલ ટ્રેનમાં મરાઠી ભાષાના વિવાદે લીધો યુવકનો ભોગ, પોલીસે કેસ નોંધી તપાસ શરૂ કરી.
Exit mobile version