Site icon

લાઉડસ્પીકર પર ચાલી રહેલા વિવાદ વચ્ચે અલ્હાબાદ હાઈકોર્ટનો મોટો નિર્ણય, કહ્યું- ‘અઝાન માટે મસ્જિદોમાં લાઉડસ્પીકરનો ઉપયોગ મૌલિક અધિકાર…’  જાણો વિગતે

News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્ર(Maharashtra) સહિત દેશભરમાં લાઉડસ્પીકર(Loudspeaker Row) પર ચાલી રહેલા વિવાદ વચ્ચે અલ્હાબાદ હાઈકોર્ટે (Allahabad High Court) મોટો ચૂકાદો આપ્યો છે 

Join Our WhatsApp Community

હાઈકોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું છે કે અઝાન(Azan) માટે મસ્જિદોમાં લાઉડસ્પીકરનો ઉપયોગ મૌલિક અધિકાર નથી. 

આ મહત્વપૂર્ણ ટીપ્પણી સાથે કોર્ટે બદાઉનના એક મૌલવી(Maulvi) દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી છે. 

અરજીમાં હાઈકોર્ટને કહેવામાં આવ્યું હતું કે લાઉડસ્પીકર વગાડવાની મંજૂરી મૂળભૂત અધિકાર હેઠળ(fundamental right) હોવી જોઈએ.

ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના(MNS) પ્રમુખ રાજ ઠાકરેએ(Raj thackeray) ધાર્મિક સ્થળો(Religious places) પરથી લાઉડસ્પીકર હટાવવાની માંગ કરી હતી.

આ સમાચાર પણ વાંચો : અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ આપત્તિજનક નિવેદન આપવું ભાજપના આ નેતાને પડ્યું ભારે, ​​પંજાબ પોલીસે કરી ધરપકડ, જાણો શું છે સમગ્ર મામલો.. 

Local train: લોકલ ટ્રેનમાં મરાઠી ભાષાના વિવાદે લીધો યુવકનો ભોગ, પોલીસે કેસ નોંધી તપાસ શરૂ કરી.
Dr. Shaheen: ચોંકાવનારી વાત: માનવ બોમ્બ બનાવવા માટે ડો. શાહીને કરી મહિલાઓની પસંદગી, જાણો કેવું હતું આખું કાવતરું.
Amit Shah: અમિત શાહનું ‘મિશન ૨૦૨૬’: ‘ઓપરેશન સિંદૂર’નો ઉલ્લેખ કરીને ગૃહ મંત્રીએ લક્ષ્ય નક્કી કર્યું, જાણો તેમનો માસ્ટર પ્લાન.
Pune MHADA: ઘરનું સપનું થશે સાકાર: MHADAની મોટી જાહેરાત! પુણેના 4186 ઘરો માટે અરજી કરવાનો સમય વધારાયો
Exit mobile version