Site icon

મોટા સમાચાર : જ્ઞાનવાપી મસ્જિદમાં શિવલિંગ મળવાનો દાવો, વારાણસી  કોર્ટ તંત્રને આપ્યો આ આદેશ.. જાણો વિગતે  

News Continuous Bureau | Mumbai 

ઉત્તર પ્રદેશના(Uttarpradesh) વારાણસીમાં(varanasi) જ્ઞાનવાપી મસ્જિદમાં(Gyanvapi masjid) સર્વે(Survey) મામલે મોટો દાવો સામે આવ્યો છે. 

Join Our WhatsApp Community

વકીલ વિષ્ણુ જૈન (Lawyer Vishnu Jain)તરફથી કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજી મુજબ, મસ્જિદની અંદર વજૂખાનામાંથી( Vajakhana) શિવલિંગ(Shivling) મળ્યું છે. 

આ દાવા બાદ વારાણસી કોર્ટે(varanasi court) તે જગ્યા સીલ કરવાનો આદેશ આપ્યો છે. 

સાથે કોર્ટે વારાણસી જિલ્લા તંત્રને(Varanasi District System) આદેશ આપ્યા છે કે મસ્જિદના જે વજૂખાનામાંથી શિવલિંગ મળ્યું છે તેને સીલ કરવામાં આવે અને જિલ્લા તંત્ર તેને પોતાની સુરક્ષામાં લઈ લે. 

અત્રે જણાવવાનું કે જ્ઞાનવાપી મસ્જિદના સરવેનું કાર્ય આજે ત્રીજા દિવસે પૂર્ણ થયું છે.

આ સમાચાર પણ વાંચો :   જ્ઞાનવાપી મસ્જિદની વિડિયોગ્રાફીમાં ચોંકાવારી વિગતો મળી, મસ્જિદ પરની દીવાલો પર મળી આવ્યા આ નિશાનો; હિંદુ પક્ષનો દાવો થયો વધુ મજબૂત…

Ahmedabad Railway Division: અમદાવાદ મંડળમાં ડિસેમ્બર 2025 થી 19 ફેબ્રુઆરી 2026 સુધી 484 એલાર્મ ચેન પુલિંગની ઘટનાઓ નોંધાઈ
SSC Board Exam Scam: એસએસસી બોર્ડની પરીક્ષામાં મોટું કૌભાંડ: સોલાપુરમાં ગુજરાતી (મરાઠી) પેપર દરમિયાન 10 ડમી વિદ્યાર્થીઓ ઝડપાયા.
Rahul Gandhi Mumbai Visit: મુંબઈના પ્રવેશદ્વાર પર રાહુલ ગાંધીનો ભારે વિરોધ: ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દેખાવકારોએ બતાવ્યા કાળા વાવટા.
Ahmedabad Railway Division: મિશન ઝીરો સ્ક્રેપ હેઠળ અમદાવાદ મંડળે સ્ક્રેપ વેચાણમાં 60 કરોડ રૂપિયાનો આંકડો પાર કર્યો
Exit mobile version