Site icon News Continuous Bureau | Mumbai

મોટા સમાચાર : જ્ઞાનવાપી મસ્જિદમાં શિવલિંગ મળવાનો દાવો, વારાણસી  કોર્ટ તંત્રને આપ્યો આ આદેશ.. જાણો વિગતે  

News Continuous Bureau | Mumbai 

ઉત્તર પ્રદેશના(Uttarpradesh) વારાણસીમાં(varanasi) જ્ઞાનવાપી મસ્જિદમાં(Gyanvapi masjid) સર્વે(Survey) મામલે મોટો દાવો સામે આવ્યો છે. 

Join Our WhatsApp Channel

વકીલ વિષ્ણુ જૈન (Lawyer Vishnu Jain)તરફથી કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજી મુજબ, મસ્જિદની અંદર વજૂખાનામાંથી( Vajakhana) શિવલિંગ(Shivling) મળ્યું છે. 

આ દાવા બાદ વારાણસી કોર્ટે(varanasi court) તે જગ્યા સીલ કરવાનો આદેશ આપ્યો છે. 

સાથે કોર્ટે વારાણસી જિલ્લા તંત્રને(Varanasi District System) આદેશ આપ્યા છે કે મસ્જિદના જે વજૂખાનામાંથી શિવલિંગ મળ્યું છે તેને સીલ કરવામાં આવે અને જિલ્લા તંત્ર તેને પોતાની સુરક્ષામાં લઈ લે. 

અત્રે જણાવવાનું કે જ્ઞાનવાપી મસ્જિદના સરવેનું કાર્ય આજે ત્રીજા દિવસે પૂર્ણ થયું છે.

આ સમાચાર પણ વાંચો :   જ્ઞાનવાપી મસ્જિદની વિડિયોગ્રાફીમાં ચોંકાવારી વિગતો મળી, મસ્જિદ પરની દીવાલો પર મળી આવ્યા આ નિશાનો; હિંદુ પક્ષનો દાવો થયો વધુ મજબૂત…

Maharashtra FDA Mega Raid। મહારાષ્ટ્રમાં અન્ન અને ઔષધ પ્રશાસનની મોટી કાર્યવાહી, ૩૩ ની ધરપકડ
Pugewadi Pune 8 Deaths। પુગેવાડીમાં રહસ્યમય મોતોનો સિલસિલો, મોતનું અસલી કારણ જાણવા તપાસ તેજ
Maharashtra Weather Alert। હવામાન વિભાગની મોટી ચેતવણી! મહારાષ્ટ્રના આ ૬ જિલ્લાઓમાં કડાકાભડાકા સાથે તૂટી પડશે વરસાદ, જાહેર થયું એલર્ટ
Ebola Virus India। ઇબોલા વાયરસનો નવો ખતરો! આફ્રિકામાં આઉટબ્રેક બાદ ભારત એલર્ટ મોડ પર, સરકારે આપ્યા આ આદેશો!
Exit mobile version