Site icon News Continuous Bureau | Mumbai

વેપારીઓની મદદ કોણ કરે? રાજ્ય સરકાર કહે છે કેન્દ્ર સરકાર કરે.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧૩ એપ્રિલ 2021
મંગળવાર

મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે એ પોતાના ભાષણ દરમ્યાન ગરીબ અને નીચલા વર્ગના લોકો માટે અનેક જાહેરાત કરી. પરંતુ વેપારીઓ માટે કોઈપણ પ્રકારની જાહેરાત કરી નથી. આ ઉપરાંત તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે જો વેપારીઓને કોઈ મદદ કરવાની હોય તો તે મદદ કેન્દ્ર સરકારે કરવી જોઈએ.

Join Our WhatsApp Channel

પોતાના વક્ત હે માં ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું કે વેપારીઓને જીએસટીમાં સવલત આપવી જોઈએ. આ ઉપરાંત જ્યારે પૂર અને કુદરતી આફત આવે છે ત્યારે તે કાયદા હેઠળ લોકોને જે રીતે રાહત પૂરી પાડવામાં આવે છે તે રીતે વેપારીઓને મદદ પુરી પાડવી જોઈએ.
આ રીતે રાજ્ય સરકારે વેપારીઓને મદદ કરવાનું કેન્દ્ર સરકાર પર છોડી દીધું છે.

Kolkata Rains કોલકાતામાં મુશળધાર વરસાદ રસ્તાઓ બન્યા નદી, અનેક વિસ્તારોમાં પાણી ભરાતા લોકો પરેશાન
Maharashtra Monsoon Update મહારાષ્ટ્રમાં અટકેલું ચોમાસું ક્યારે આગળ વધશે? હવામાન વિભાગે જાહેર કરી ફરી સક્રિય થવાની ફાઇનલ તારીખ
Monsoon Rain Update મહારાષ્ટ્રમાંથી ચોમાસું ગાયબ? ૨૦ જૂનની આગાહી ફ્લોપ, હવે આ દિવસથી શરૂ થશે ધમાકેદાર વરસાદ
LeopardTeenager Encounter દીપડો પણ હારી ગયો! ૩૦ મિનિટની જીવલેણ ઝપાઝપીમાં કિશોરે દીપડાને આપી મ્હાત.
Exit mobile version