Site icon

જોખમ : મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ તો ઘટ્યા, પણ આ 12 જિલ્લામાં કોરોનાનો મૃત્યુદર બમણો થયો; જાણો વિગતે

મહારાષ્ટ્રમાં કોરોનાના નવા કેસોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે, પરંતુ રાજ્યના 12 જિલ્લાઓમાં મૃત્યુદર બમણો થઈ ગયો છે. 

આ જિલ્લાઓ સિંધુદુર્ગ (કોંકણ ક્ષેત્ર) બીડ, પરભણી, નાંદેડ, હિંગોલી, અમરાવતી, યવતમાલ, ચંદ્રપુર, વર્ધા, વશીમ, ગડચિરોલી અને નંદુરબાર છે. 

Join Our WhatsApp Community

આ જિલ્લાઓમાં મૃત્યુદરનું પ્રમાણ ઊંચું હોવાનું મુખ્ય કારણ પર્યાપ્ત આરોગ્યસંભાળ અને માળખાકીય સુવિધાઓની ઉપલબ્ધતા ન હોવાનું માનવામાં આવી રહ્યું છે.

સુશાંત સિંહ રાજપૂત હત્યાકેસમાં આવ્યો નવો વળાંક

Indian Railways Gujarat: ગુજરાતમાં ભારતીય રેલવેના રેકોર્ડ રોકાણથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને નવી ગતિ
Raj Thackeray: પુસ્તકના પાનાઓમાં છુપાયેલો હતો ૧૯૮૯નો ઈતિહાસ! રાજ ઠાકરેએ શેર કરી ‘સુખ પાહતા’ નાટક સાથે જોડાયેલી ખાસ યાદ; સોશિયલ મીડિયા પર ફેન્સ થયા ભાવુક.
Ahmedabad Railway Division: અમદાવાદ મંડળમાં ડિસેમ્બર 2025 થી 19 ફેબ્રુઆરી 2026 સુધી 484 એલાર્મ ચેન પુલિંગની ઘટનાઓ નોંધાઈ
SSC Board Exam Scam: એસએસસી બોર્ડની પરીક્ષામાં મોટું કૌભાંડ: સોલાપુરમાં ગુજરાતી (મરાઠી) પેપર દરમિયાન 10 ડમી વિદ્યાર્થીઓ ઝડપાયા.
Exit mobile version