Site icon

દાણચોરી અને દેશ દ્રોહી પ્રવૃત્તિઓ પર લગામ કસવા જામનગરના 9 ટાપુ બંધ કરાયા.

જામનગર જિલ્લાના દરિયાકાંઠે કુલ નવ ટાપુઓ આવેલા છે. આ નવ ટાપુ માંથી 8 ટાપુ પર કોઇ માનવ વસ્તી નથી. માત્ર એક ટાપુ એટલે કે પિરોટન ટાપુ પર માનવ વસાહત રહે છે.

હવે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ દ્વારા આદેશ બહાર પાડવામાં આવ્યો છે કે આ તમામ નવ ટાપુ પર જવા માટે લોકોએ નાયબ પોલીસ અધિક્ષકની પરવાનગી લેવી પડશે.

Join Our WhatsApp Community

ઉલ્લેખનીય છે કે આનાથી પહેલા દ્વારકા પાસે આવેલા નિર્જન ટાપુઓ પર પણ આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે.

મુંબઈ શહેરમાં દૈનિક કોરોના કેસમાં સતત ઘટાડો નોંધાયો.
 

GujaratHealthScheme: સરકારની આર.બી.એસ.કે.યોજનાની કમાલઃ દોઢ વર્ષની પ્રિશા આજે સ્વસ્થ બની હસતી-રમતી કિલકિલાટ કરે છે
Mehsana Garba Mahotsav 2025: આર.જે. ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ મહેસાણા ખાતે નવરાત્રી મહોત્સવ અંતર્ગત ભવ્યાતિ ભવ્ય ગરબા મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું
National Ayurveda Day 2025: રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ – ૨૦૨૫ અંતર્ગત
Gujarat CM Bhupendra Patel: નવરાત્રીના પાવન અવસરે મુખ્યમંત્રીશ્રીના હસ્તે રાજ્યના નાગરિકોને સ્વાસ્થ્યલક્ષી ભેટ
Exit mobile version