Site icon

યોગી સરકારનો મોટો નિર્ણય: મથુરા વૃંદાવનનો આટલા કિ.મી. વિસ્તાર તીર્થસ્થળ તરીકે જાહેર, આ વસ્તુઓના વેચાણ પર લગાવ્યો પ્રતિબંધ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 10 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Community

શુક્રવાર

ઉત્તર પ્રદેશની યોગી સરકારે મથુરાને લઈને મોટો નિર્ણય લીધો છે

સરકારે મથુરામાં શ્રી કૃષ્ણના જન્મસ્થળના 10 ચોરસ કિમી વિસ્તારને તીર્થ સ્થળ તરીકે જાહેર કર્યો છે. 

આ વિસ્તારમાં આવતા 22 મ્યુનિસિપલ વોર્ડના વિસ્તારોમાં દારૂ અને માંસના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. 

બ્રજ ખાતે આવતા લાખો ભક્તોની આસ્થાને જોતા યોગી સરકારે આ નિર્ણય લીધો છે.

જોકે આ નિર્ણયથી જે લોકોના વ્યવસાયને અસર થશે તેને સરકાર આ વિસ્તારથી દૂર બીજા સ્થળે આ કામ કરવા દેશે  

નોંધનીય છે કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કૃષ્ણ જન્માષ્ટમી પર આ અંગે સંકેત આપ્યા હતા.

મુંબઈના જાણીતા ગણેશ મંડળ લાલબાગના રાજાની પ્રથમ તસવીર આવી સામે, બાપ્પા સાપ પર બેઠેલા જોવા મળ્યા; જુઓ તસવીરો

Mumbai-Goa Highway Accident: મુંબઈ-ગોવા હાઈવે પર ભયાનક અકસ્માત: પંક્ચર થયેલી બસ પાસે ઉભેલા મુસાફરોને કારે ઉડાવ્યા; હોળી નિમિત્તે ગામડે જતી વખતે સર્જાઈ દુર્ઘટના.
Bhiwandi Fire: ભિવંડીની ડાઇંગ ફેક્ટરીમાં ભીષણ આગ, ૩ માળની બિલ્ડિંગ બળીને ખાખ; જાણો કેવી રીતે લાગી આગ.
Maharashtra Weather Update: મુંબઈ સહિત કોંકણમાં ઉકળાટ વધશે, ૨ માર્ચ સુધી તાપમાનમાં ૩-૫ ડિગ્રીનો વધારો; હવામાન વિભાગની નવી આગાહી.
HSC Paper Leak Nagpur 2026: ૧૨મા ધોરણના પેપર લીક કેસમાં નવો વળાંક: ફિઝિક્સ-કેમિસ્ટ્રી બાદ ગણિતનું પેપર પણ લીક; સીલબંધ કવરમાંથી પ્રશ્નપત્રો ગાયબ થતા તપાસ તેજ.
Exit mobile version