Site icon

કોંગ્રેસને મોટો ઝટકો, આ દિગ્ગજ નેતાએ રાજકારણમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી, દિલ્હી પણ છોડશે…

News Continuous Bureau Mumbai  

કોંગ્રેસના દિગ્ગજ નેતા અને યુપીએ સરકારમાં સંરક્ષણ મંત્રી રહી ચુકેલા એ કે એન્ટનીએ રાજનીતિમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે.

Join Our WhatsApp Community

તેઓ 2 એપ્રિલના રાજયસભાના સભ્ય પદેથી નિવૃત્ત થઈ રહ્યા છે અને હવે ફરી ચૂંટણી લડવા માંગતા નથી તેવો પત્ર પક્ષના વડા સોનિયા ગાંધીને પાઠવી દીધો છે.

એન્ટની હવે દિલ્હીમાં પણ રહેશે નહીં, તેઓ કેરળના તિરુવનંતપુરમમાં શિફટ થશે. 
 
છેલ્લા 52 વર્ષમાં તેઓએ કોંગ્રેસમાં એક બાદ એક જવાબદારી ભજવી છે અને ત્રણ વખત કેરળના મુખ્યમંત્રી રહી ચૂકયા છે. 

આ ઉપરાંત ત્રણ વખત કેન્દ્રીય મંત્રી બની ચૂકયા છે અને પાંચ વખત રાજયસભામાં ચૂંટાયા છે.

આ સમાચાર પણ વાંચો : જમ્મુ-કશ્મીરના આ વિસ્તારમાં ધમાકેદાર બ્લાસ્ટ થતા અફરાતફરીનો માહોલ, 1નું મોત, 10થી વધુ ઘાયલ; જાણો વિગતે

Delhi Blast: દિલ્હી બ્લાસ્ટની તપાસ તેજ: અલ ફલાહ યુનિવર્સિટીના ચેરમેનને સમન્સ જારી, યુનિવર્સિટીની ભૂમિકા શંકાના દાયરામાં
Nagpur Fire: મહારાષ્ટ્રમાં 32 પશુઓ જીવતા બળ્યા, કતલખાને જતા પહેલા જ કરૂણ અંજામ
Bihar Cabinet: બિહારના રાજકારણમાં ગરમાવો: BJP-JDUમાં મંત્રીમંડળ પર ખેંચતાણ, 12-22 નહીં પણ 50-50ની શક્યતા! બિહારના રાજકારણમાં ગરમાવો: BJP-JDUમાં મંત્રીમંડળ પર ખેંચતાણ, 12-22 નહીં પણ 50-50ની શક્યતા!
Fake PMO Secretary: મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રીના કાર્યક્રમમાં PMOનો નકલી સચિવ બનીને ફરતો શખ્સ ઝડપાયો, સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ
Exit mobile version