Site icon

સૌરાષ્ટ્રના આ દિગ્ગજ નેતા આમ આદમી પાર્ટીમાં જોડાયા. રાજકોટમાં નવાજૂનીના એંધાણ….

News Continuous Bureau | Mumbai 

વિધાનસભાની ચૂંટણી(Assembly Elections) અગાઉ ગુજરાતમાં(Gujarat) કોંગ્રેસ(Congress) પાર્ટીની મુશ્કેલીઓ દિવસેને દિવસે વધતી જાય છે. 

Join Our WhatsApp Community

સૌરાષ્ટ્રના કોગ્રેસના દિગ્ગજ નેતાઓ ઇન્દ્રનીલ રાજ્યગુરુ(Indranil Rajyaguru) અને વશરામભાઈ સાગઠિયા(Vashrambhai Sagthiya) કોંગ્રેસ છોડીને આમ આદમી પાર્ટીમાં(AAP) સામેલ થયા છે. 

ઇન્દ્રનીલ રાજ્યગુરુ કોંગ્રેસ પક્ષ તરફથી ચૂંટણી જીતી ધારાસભ્ય(MLA) રહી ચૂક્યા છે જ્યારે વશરામભાઈ સાગઠિયા રાજકોટના(Rajkot) મહાનગરપાલિકાના નેતા રહી ચુક્યા છે. 

નોંધનીય છે કે થોડા દિવસોથી આ બંને નેતાઓની આમ આદમી પાર્ટી સાથે જોડાય એવી અટકળો સેવાઈ રહી હતી.

 આ સમાચાર પણ વાંચો : ભાજપ માટે માટે માથાનો દુખાવો બનેલ હાર્દિક પટેલ આખરે શું કરવા જઈ રહ્યો છે. શું ભાજપના રસ્તે છે?? મિડિયામા પ્રસિદ્ધ થયા આ અહેવાલો..

Amit Shah Reaction: બિહારમાં જીત પછી અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા, નીતીશ માટે પણ સંદેશ!
Godrej Agrovet MoU, ₹70 crore investment: ગોદરેજ એગ્રોવેટે રૂ. 70 કરોડના રોકાણ માટે આંધ્ર પ્રદેશ સરકાર સાથે એમઓયુ કર્યો
MCA Elections: MCA ચૂંટણી: મુંબઈ ક્રિકેટ એસોસિયેશનના ઉપાધ્યક્ષ પદે જીતેન્દ્ર આવ્હાડ, તો સચિવ પદે ઉમેશ ખાનવિલકર.
Delhi Car Blast: દિલ્હી બ્લાસ્ટ ડૉ. શાહીનને બુરખાથી નફરત! યુરોપ-ઓસ્ટ્રેલિયા જવાની હતી, પૂર્વ પતિએ ખોલ્યા અંગત જીવનના રાજ
Exit mobile version