Site icon News Continuous Bureau | Mumbai

શોકિંગ! બુલઢાણામાં ભીષણ અકસ્માત, ડ્રાઈવરનું એક ઝપકુ 38 ભક્તોને જખમી કરી ગયુ; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 8 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Channel

બુધવાર.

પંઢરપુરમાં દર્શન કરીને ઘરે પાછા ફરી રહેલા ભક્તોના ગાડીનો ભીષણ અપઘાત થયો હતો, જેમાં લગભગ 38 ભકતો જખમી થયા છે. તેમાંથી 15ની હાલત ગંભીર છે.

મળેલ માહીતી મુજબ બુલઢાણા જિલ્લાના ચિખલી-દેઉળગામના હાઈવે પર મેરાચોકી ફાટક મંગળવારે આ બનાવ બન્યો હતો. જેમાં ડ્રાઈવરને ઊંઘ આવી જતા તેણે એક ઝપકુ ખાધુ હતુ.

પોલીસના કહેવા મુજબ ડ્રાઈવરનો ગાડી પર નિયંત્રણ છૂટી ગયો હતો અને ભીષણ એક્સિડન્ટ થયો હતો. ગાડીમાં લગભગ 48 લોકો હતા, તેમાં 38 ભકતો જખમી થયા હતા. તેમાં 15 લોકોની હાલત ગંભીર છે.

 

ઓમિક્રૉનના ભય વચ્ચે ફરી પ્રતિબંધોની શરૂઆત, આ શહેરમાં કલમ 144 લાગુ કરવાના આદેશ; જાણો વિગતે 

Bihar Politicsબિહારના રાજકારણમાં મોટો ભૂકંપ લાલુરાબડી બાદ હવે તેજસ્વી યાદવે પણ સરકારી સુરક્ષા પરત કરી, આરજેડી આરપારના મૂડમાં
NEET Re Exam 2026| મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય! રીએક્ઝામ આપતા વિદ્યાર્થીઓ માટે CM ફડણવીસે કરી આ ખાસ વ્યવસ્થા
Maharashtra Salon Hike।સામાન્ય જનતાને વધુ એક ઝટકો! હવે વાળ કપાવવા અને દાઢી કરાવવી પણ થશે મોંઘી; જાણી લો ક્યારથી ખિસ્સા પર વધશે બોજ
Morbi Highway Accident। ગુજારાતના મોરબીમાં ભયાનક અકસ્માત પૂરપાટ ઝડપે આવતા ડમ્પરે કારને કચડી, એક જ ગામના ૫ આશાસ્પદ યુવકોના કમકમાટીભર્યા મોત
Exit mobile version