Site icon

આખરે ઉદ્ધવ ઠાકરે સરકારનો વીંટો વળી ગયો- આદિત્ય ઠાકરે એ કર્યું આ કામ- બધા ચોંકી ગયા

News Continuous Bureau | Mumbai 

એક તરફ એવી શક્યતા વર્તાવવામાં આવી રહી હતી કે નારાજ ધારાસભ્યો(rebel MLAs) મુંબઈ આવશે અને રાજ્યપાલ(Governor) સમક્ષ મોજુદા સરકારને બરખાસ્ત કરવાની માગણી કરશે તેમ જ નવી સરકાર બનાવશે. ત્યારે બીજી તરફ આદિત્ય ઠાકરે(Aditya Thacekray) સંકેત આપી દીધા છે કે નારાજ ધારાસભ્યોને વધુ જહેમત ઉઠાવવાની જરૂર નથી. આદિત્ય ઠાકરે પોતાના ટ્વિટર હેન્ડલ (twitter handle)પર થી પોતાનો સરકારી બાયોડેટા(biodata) ખસેડી નાખ્યો છે. આનો અર્થ એવો થાય છે કે મોજુદા ઉદ્ધવ ઠાકરે (Uddhav Thacekray Govt)સરકાર પડી ભાંગે તે પહેલાં રાજીનામું આપીને ચાલતી પકડશે. જુઓ આદિત્ય ઠાકરે નો નવો ટ્વિટર બાયોડેટા.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : શું ઉદ્ધવ ઠાકરે સરકારનું ઊલટું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું- આજે બપોરે નારાજ ધારાસભ્યો મુંબઈ આવે તેવી શક્યતા

Project Suvita Maharashtra: ‘પ્રૉજેક્ટ સુવિતા’ને જોરદાર પ્રતિસાદ: ૫૦ લાખથી વધુ બાળકોના વાલીઓની નોંધણી; મહારાષ્ટ્રમાં ૯૪ લાખ લાભાર્થીઓને રસીકરણના SMS સંદેશ
Girnar Ascent Descent Competition: ગુજરાતના યુવક – યુવતીઓ માટે આગામી સમયમાં ગીરનાર- જૂનાગઢ ખાતે ‘ગીરનાર આરોહણ – અવરોહણ સ્પર્ધા’ યોજાશે
Arms smuggling: ગેંગવોરનું કાવતરું નિષ્ફળ: દિલ્હીમાં પાકિસ્તાનથી મોકલાયેલા હથિયારો જપ્ત, લોરેન્સ અને બંબીહા ગેંગને થવાનો હતો સપ્લાય.
Local train: લોકલ ટ્રેનમાં મરાઠી ભાષાના વિવાદે લીધો યુવકનો ભોગ, પોલીસે કેસ નોંધી તપાસ શરૂ કરી.
Exit mobile version