Site icon

આદિત્ય ઠાકરે ને કોરોના થયો.

મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે ના દિકરા આદિત્ય ઠાકરે ને કોરોના થયો છે. તેમણે આ માહિતી પોતે ટ્વીટ ના માધ્યમથી આપી હતી. પોતાના ટ્વિટમાં તેમણે જણાવ્યું હતું કે ગત દિવસો દરમિયાન તેઓ જેમને મળ્યા હતા તે તમામ લોકો પોતાના કોરોના ટેસ્ટ કરાવી દે તેમજ માસ્ક પહેરે. તેમણે પોતાનો ઇલાજ શરૂ કરાવી દીધો છે.

Join Our WhatsApp Community
UshaUpadhyay: ‘ઝરૂખો’માં વરિષ્ઠ કવયિત્રી વાર્તાકાર ડૉ.ઉષા ઉપાધ્યાય સાથે એક સાંજ
Mira Road Police Attack: પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરનાર 4 વ્યક્તિઓની ધરપકડ; પોલીસે જે વિસ્તારમાં હુમલો થયો ત્યાં જ આરોપીઓનું સરઘસ કાઢ્યું
Maharashtra Freedom of Religion Bill 2026: મહારાષ્ટ્રમાં ધર્મ સ્વતંત્રતા બિલ રજૂ, માતાના મૂળ ધર્મથી નક્કી થશે બાળકની ઓળખ; જાણો શું છે આ નવો કાયદો
Maharashtra Free Education for Girls: દીકરીઓના ભણતરમાં આડખીલી રૂપ બનતી કોલેજો સાવધાન! ફી માફી યોજનામાં ગેરરીતિ કરનાર સંસ્થાઓ સામે સરકારનો લાલ આંખ; જાણો નવો આદેશ
Exit mobile version