Site icon

હારનુ ઠીકરું પ્રદેશ પ્રમુખોના માથે ફોડાયુ.. ચૂંટણી હારી જતા સોનિયા ગાંધીએ પાંચેય રાજ્યોના પ્રદેશ પ્રમુખો પાસે કરી આ માંગ..

News Continuous Bureau | Mumbai 

પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર બાદ પાર્ટીના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ એક મોટું પગલું ભર્યું છે. 

Join Our WhatsApp Community

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, ગોવા અને મણિપુરના પીસીસી અધ્યક્ષોને કહ્યુ છે કે, તે પીસીસીના પુનર્ગઠન માટે રાજીનામું આપી દે. 

કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ રણદીપ સુરજેવાલાએ કહ્યું કે પાર્ટી અધ્યક્ષે પાંચ ચૂંટણી રાજ્યોના પ્રમુખોના રાજીનામાની માંગ કરી છે.

ઉલ્લેખનીય છે કે વિધાનસભાની ચૂંટણીમાં કારમાં પરાજય પછી કોંગ્રેસનાં જૂનાં નેતાઓ ઘણાં જ ચિંતિત છે. અને તેઓ નેતૃત્વમાં પિરવર્તનની માંગણી કરી રહ્યાં છે.

આ સમાચાર પણ વાંચો : બાળકોને પાસે આ ડોક્યુમેન્ટ નહીં હોય તો પણ હવે સ્કૂલમાં મળશે પ્રવેશ, શાળા શિક્ષણ મંત્રીએ વિધાનસભામાં ઘોષણા કરી ઘોષણા ; જાણો વિગતે

Thane Metro: થાણેમાં સોમવારે દોડશે મેટ્રો! આ 10 સ્ટેશનો પર ટ્રાયલ રન, એક ક્લિકમાં વાંચો સંપૂર્ણ માહિતી.
Panipuri controversy: પાણીપુરીવાળા સામે મહિલા એ રસ્તા વચ્ચે કર્યું એવું કામ કે વિડીયો એ મચાવી સોશિયલ મીડિયા પર ધૂમ
Western Railway updates: 19 નવેમ્બર સુધી જોધપુર-હડપસર એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશન પર રોકાશે નહીં
Navratri 2025: મહારાષ્ટ્ર ના આ શહેર માં લેઝર લાઇટ પર પ્રતિબંધ; નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરાશે
Exit mobile version